SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ s, ન જાવે, કારd VTyગરનારૂ મળના ) જ્યારે તે ત્રિવિધન દ્વિવિધ પ્રતિક્રમણ કરે છે, ત્યારે તે મનથી પ્રાણાતિપાત કરતો નથી, બીજા દ્વારા મનથી પ્રાણાતિપાત કરાવતા નથી, અને પ્રાણાતિપાત કરનારને મનથી અનુમોદન આપતો નથી. એ જ પ્રમાણે તે વચનથી પ્રાણુતિપાત કરતો નથી, કરાવતાં નથી અને કરનારને વચનથી અનુમોદના આપતા નથી. (ગવા ન વરૂ વેફ, જાત જાણુગાળવું, મારા શાયા) અથવા મન અને કાયાથી તે પ્રણાતિપાત કરતો નથી, તે બન્ને દ્વારા તે બીજા પાસે પ્રાણાતિપાત કરાવતો નથી, અને તે બન્ને દ્વારા તે પ્રાણાતિપાત કરનારની અનુમોદના કરતો નથી. ( શૈવ ન જાફ જ વરરે, તું નાણુગાબડુ યા જાયા) અથવા વચન અને કાયાથી મે પ્રાણાતિપાત કરતો નથી, અને કરનારની અનુમોદના કરતા નથી. (તિવિ પતિ વિમા ન કરે, ન જાવે, તે જાણુકાળ म गमा, अहसा न करेइ न कारवे इ,करंतं ण णुजाणइ वयसा,अहवा न करेइ न कारवेइ, જરંત જુવાફ થL) જ્યારે તે ત્રિવિધનું એકવિધ પ્રતિક્રમણ કરે છે, ત્યારે તે મનથી પ્રાણાતિપાત કરતા નથી, કવિતા નથી અને કરનારને મનથી અનુદન દેતા નથી. અથવા વચનથી તે પ્રાણાતિપાત કરતો નથી, કરાવતા નથી અને કરનારને અનુમોદના દેતો નથી અથવા કાયાથી તે પ્રાણાતિપાત કરતું નથી, કરાવતો નથી અને કરનારની અનુમોદના કરતો નથી (દં વિવિધ હવનમા ન જેરુ, ન જવેરૂ માણા, વયા, #ાય) જ્યારે તે બે પ્રકારના પ્રાણાતિપાનનું ત્રિવિધ પ્રતિક્રમણ કરે છે, ત્યારે તે મન, વચન અને કાયાથી પ્રાણાતિપાત કરેતો નથી અને કરાવતે નથી (ગવા ન જવું, રતે પાજુના, મસા, વાર્તા, ચણા 6) અથવા મન, વચન અને કાયથી પ્રાણાતિપાત કરતા નથી અને કરનારને અનુમોદન કરતો નથી. ( વા-ન જાવે, જાતે બાજુ રાજરૂ, મગ, વય, જયસ) અથવા મન વચન અને કાયથી તે બીજા પાસે પ્રાણાતિપાત કરાવતા નથી અને પ્રાણાતિપાત કરનારની મન, વચન અને કાયાથી અનુમોદના કરતું નથી. (સુવિ૬ વિના ન કરે, વાર, મr a ) જ્યારે તે બે પ્રકારના પ્રાણાતિપાતનું બે પ્રકારે પ્રતિક્રમણ કરે છે. ત્યારે તે મનથી અને વચનથી પિતે પ્રાણાતિપાત કરતે નથી અને બીજા પાસે પ્રાણાતિપાત કરતું નથી. ( હૃવા જે ન વાઇફ મસા, સાયલા) અથવા તે મનથી અને કાયાથી પ્રાણાતિપાત કરતે નથી કરાવતો નથી, (દવા ન જા, ન જાફ, વય જાયતા) અથવા જ્યારે તે બે પ્રકારના પ્રાણાતિપાતનું બે પ્રકારે પ્રતિક્રમણ કરે છે. ત્યારે તે વચન અને કાયાથી પ્રાણાતિપાત કરતું નથી અને બીજાંની પાસે પ્રાણાતિપાત કરાવતા નથી. (વા-ન રેફ, તું બાણુગારૂ માં વય) અથવા જ્યારે તે બે પ્રકારે બે પ્રકારના પ્રાણાતિપાતનું પ્રતિક્રમણ કરે છે. ત્યારે મનથી અને વચનથી તે પોતે પ્રાણાતિપાત કરતા નથી અને કરાવતા અનુદના પણું કરતો નથી. શ્રી ભગવતી સૂત્રઃ ૬ ૧૬ ૭
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy