SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થૂલ પ્રાણાતિપાતાદિ પ્રત્યારૂયાન કા નિરૂપણ સ્થૂલ પ્રાણાતિપાતાદિ પ્રત્યાખ્યાન વિશેષ વક્તવ્યતા સમળવારા di માંતે ! ઈત્યાદિ – સૂત્રાથ-(Hજોવા # જે તે! જુવાર શૂઝ રૂાખ પચવવા માડુ) હે ભદન્ત ! શ્રમણોપાસક દ્વારા પહેલેથી જ સ્થૂલ પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાન થતાં નથી. ( અંતે ! પછી પાવણમાને %િ રે) પણ પાછળથી થાય છે, તે જ્યારે તે તેના પ્રત્યાખ્યાન કરે છે ત્યારે તે શું કહીને તેના પ્રત્યાખ્યાન કરે છે? (જોયા !) હે ગૌતમ! (તીર્થ દશરૂ, પન્ન સંસેફ, માના પ્રચવવારૂ) તે સમયે તે શ્રમણે પાસક ભૂતકાળમાં થયેલા પ્રાણાતિપાતનું પ્રતિક્રમણ કરે છે, વર્તમાનમાં થતાં પ્રાણાતિપાતને સંવર કરે છે અને ભવિષ્ય કાળમાં થનારા પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાન ७३ छे. (तीयं पडिक्कममाणे किं तिविहं तिविहेणं पडिकमइ १, तिविहं दुविहेणं હિમ ૨, તિવિ૬ gravi પરિવાર ૩) હે ભદન્તઅતીતકાળમાં થયેલા પ્રાણાતિપાતનું તે જે પ્રતિક્રમણ કરે છે તે પ્રતિકમણ શું ત્રિવિધનું ત્રિવિધે કરે છે? કે ત્રિવિધનું દ્વવિધ કરે છે કે ત્રિવિધનું એક વિધે કરે છે? (૩૬ તિવિ વિક્રમ ૪, વડું જ પરિણs પ, ફરિદં વિદે હિર ૬ ) કે દ્વિવિધનું ત્રિવેધે પ્રતિક્રમણ કરે છે ? કે દ્વિવિધનું દ્વિવિધ પ્રતિક્રમણ કરે છે કે દ્વિવિધનું એકવિધે प्रतिभा छ ? (एगविहं तिविहेणं पयिक्कम इ ७, एगविहं दुविहेणं पडिक्कमइ ८, gવર gવાં વિમરૂ ૧) કે એકવિધનું નિવેધે પ્રતિક્રમણ કરે છે? કે એક વિધનું દ્વિલિધે પ્રતિક્રમણ કરે છે? કે એકવિધનું એકવિધ પ્રતિક્રમણ કરે છે ? (જાય !) હે ગૌતમ ! અતીતકાળમાં થયેલા પ્રાણાતિપાતનું તે જે પ્રતિક્રમણ કરે છે. તે (fસવિદં ઉતાવિળાં વહિવા) ત્રિવિધનું ત્રિવિધ પ્રતિક્રમ કરે છે(તિવિદં વિદેf - #$) ત્રિવિધનું દ્વિવિધ કરે છે, ( તું જે વાવ વિ૬ વા વિદેof a પરિક્રમરૂ) ઈત્યાદિ સમસ્ત કથન પૂર્વેત કથન પ્રમાણે સમજવું. “એક વિધનું એકવિધ પ્રતિક્રમણ કરે છે, ત્યાં સુધીનું પૂકત કથન અહી ગ્રહણ કરવું. (વિવિ तिविहेणं पडिक्कममाणे न करेइ, न करावेइ, करंतं गाणुजाणइ मणसा, વચા, જાયan) જ્યારે તે ત્રિવિધનું ત્રિવિધ પ્રતિકમણ કરે છે, તે મનથી પ્રાણાતિપાત કરતો નથી, કરાવતો નથી અને મનથી એની અનુમોદના કરતો નથી. એ જ પ્રમાણે તે વચનથી પ્રાણાતિપાત કરતો નથી, વચનથી પ્રાણાતિપાત કરાવતો નથી અને વચનથી તેની અનુમોદના કરતો નથી. એ જ પ્રમાણે તે કાયાથી પ્રાણાતિપાત કરતે નથી, કરાવતો નથી અને કરનારની અનુમોદના કરતો નથી. (વિવિ કુવો હિમભાળ ન શ્રી ભગવતી સૂત્ર : ૬ ૧૬૬
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy