SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ અભાંડતા-અપરિગ્રહતા ગણાય છે. “પૂછ પરછા' આ સત્રાંશ દ્વારા પરિગ્રહનું લક્ષણ દર્શાવ્યું છે. મૂચ્છભાવથી રહિતને ધન ધાન્યાદિ પદાથે અપરિગ્રહરૂપ જ માનવામાં આવ્યા છે. હવે ગૌતમસ્વામી એ પ્રશ્ન પૂછે છે કે “સે ણા ! પુર્વ ગુરૂ, સઘં મંદં પુ રુ, જો પાપ માં ઘણુ સરુ” હે ભદન્ત ! તે આ૫ શા કારણે એવું કહે છે કે તે શ્રાવક પોતાનાં જ ભાંડેની શોધ કરે છે, અન્યનાં ભાંડેની શોધ કરતો નથી? જે તે વ્યકિતને તે ભાંડે પ્રત્યે મમત્વ જ રહ્યું ન હોય, તે તે ભડિ તેના કહી શકાય જ નહી તે પછી એવું કેવી રીતે કહી શકાય કે તે પિતાનાં ભાંડેની શોધ કરે છે ? તે ભાંડેને પોતાના કહેવા એટલે તેમાં મમત્વભાવ રાખ એમ જ માની શકાય ? ઉત્તર– “જોયા' હે ગૌતમ! “તણ i gવ મવહુ, જે દિને, જો છે કaoછે, જો જે રે, શો જે ” એ વાત તદ્દન સાચી છે કે સામાયિક કરનાર વ્યકિત જ્યાં સુધી સામાયિકમાં બેઠેલ હોય છે ત્યાં સુધી તેની ભાવના એવા હોય છે કે “હિરણ્ય [ ચાંદી ] મારું નથી, સુવર્ણ મારું નથી, કાંસ મારે નથી, વો મારાં નથી, ‘ળોએ વિરૂછ-પ-૧-રવા-મામોરિસ સંઘ-સિસ્ટqવાર, જાથાની તસારસાવજે' વિપુલ ધન ગિળ, સાકર આદિ], કનક, કેતન આદિ રતન, ચંન્દ્રકાન્ત આદિ મણિ, મેતી, શંખ, શુભસૂચક, શિલાખંડ વિશેષ, મૂંગા, પદ્મરાગાદિક રત્ન વગેરે વંશપરંપરાગત તથા ઉપાર્જિત કરેલું અને પિતાના પાસે રહેલું સારભૂત દ્રવ્ય પણ મારું નથી. આ રીતે તે હિરણ્યાદિ પરિગ્રહનો ‘વિધ ત્રિવિદેન ત્યાગ કરે છે. એટલે કે મન, વચન અને કાયાથી કરતો નથી, કરાવતો નથી. તેથી સામાયિક પૂરી થયા બાદ તે તેનાં ભાંડની શોધ કરે છે, એમ કહ્યું છે. એજ વાત “મમત્તમ કુળ જે પરિવાઇ મારૂ” આ સૂત્ર દ્વારા સમજાવી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સામાયિક કરતી વખત ઉતારેલાં વસ્ત્રાદિ અથવા ઘરમાં રાખેલા પદાર્થો કે જેમને કોઈ માણસ ચરી ગયેલ હોય છે, તેમાં અનુમતિ રૂપ મમતાભાવના પ્રત્યાખ્યાન તે શ્રાવકે સામાયિક ધારણ કરતી વખતે કર્યા ન હતા. તેથી તે શ્રાવક સામાયિક પૂરી થયા પછી પોતાનાં ભાડાની શોધ કરે છે- અન્યનાં શેધ કરતો નથી. કારણકે અનુમતિરૂપ મમત્વનો ત્યાગ નહીં કરવાથી તે ભાંડ ઉપરને તેને અધિકાર ચાલ્યા ગયે નથી. તેથી જે ભાંડેની તે ગષણ કરે છે, તે તેનાં જ છે એમ કહેવામાં કઈ બાધ રહેતો નથી. “તે તે જોવા? r સુag, સાં સંડું મUR૬, ળ પાકાં મહું મારૂ’ આ રીતે આ સૂત્રપાઠ દ્વારા સૂત્રકારે ઉપર્યુંકત વિષયનો જ ઉપસંહાર કર્યો છે. - હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન કરે છે કે- “તમોવાસાહસ मंते ! सामाईयकडस्म समणोवस्सए अच्छमाणस्स केइ जायं चहेज्जा' શ્રી ભગવતી સૂત્ર : ૬ ૧ ૬૪
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy