SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ હે ભદન્ત! જો તે તેની પત્ની રહેતી નથી - અપનો બની જાય છે – તે આપ થા કારણે એવું કહે છે કે તે પુરુષ તેની પત્ની સાથે અશિષ્ટ વ્યવહાર કરે છે (ૌથમા !) હે ગોતમ !(લક્ષ્ય ળ યં મયરૂ - જો મેમાયા, ળો ને પિયા જો ને મળ્યા, णो मे भगिणी, णो मे भज्जा, गो मे पुत्ता, णो मे ચા, णो मे सुपहा, पेज्जबंधणे पुणसे अवोच्छिन्ने भवइ, से तेणद्वेणं गोयमा ! जाव नो अजाय રૂ ) સામાયિક કરનાર શ્રાવકના મનના પરિણામ એ વખતે એવાં હેાય છે કે માતા મારી નથી, પિતા મારા નથી, ભાએ મારા નથી, મહેને મારી નથી, પુત્ર મારા નથી, પુત્રીએ મારી નથી અને પુત્રવધૂ પણ મારી નથી, પરંતુ એ બધાં સાથેનું તેનું પ્રેમબંધન છૂટતુ નથી. હે ગૌતમ ! કારણે એવું કહ્યું છે કે તે પુરુષ તેની સ્ત્રી સાથે અશિષ્ટ વ્યવહાર કરે છે, અન્યની સ્ત્રી સાથે અશિષ્ટ વ્યવહાર કરતા નથી. 6 ટીકા :- ચેાથા ઉદ્દેશકમાં ક્રિયાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એજ સબંધને અનુલક્ષ્મીને સૂત્રકારે આ ઉદ્દેશમાં પરિગ્રહ આદિ વિષેના વિચાર પ્રકટ કર્યો છે. રાશિદું નામ ાં વયાસી” રાજગૃહ નગરમાં મહાવીર પ્રભુ પધાર્યાં, તેમને વંદા નમસ્કાર કરવા માટે પરિષદ નકળી. વ ણુ। નમસ્કાર કરીને ધર્મોપદેશ સાંભળ્યા પછી પરિષદ વિખરાઇ ગઇ. ત્યાર માદ ધર્મનું તત્ત્વ સમજવાની અભિલાષાવાળા ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને વ ંદા કરી નમસ્કાર કર્યાં અને ખન્ને હાથ જોડીને વિનયપૂર્ણાંક આ પ્રમાણે પૂછ્યું – ‘ બીવિયાનું મંતે ! જેરે માવંતે યાસી ’હે ભદન્ત ! રાજગૃહ નગરમાં ભિક્ષાપ્રાપ્તિને માટે ભ્રમણ કરતાં શ્રમણુ નિમ્ થાને ગૌશાલકના શિષ્યએ આ પ્રમાણે પૂછ્યું. – ‘ સમળોવાસણનું મંતે ! સામાચઽક્ષ સમળવાપ ગચ્છનાળન મંઢે અવદરના ' હે ભદન્ત ! કોઈ એક શ્રાવક [શ્રમણોપાસક] સામાયિક શિક્ષાવ્રત ધારણ કરીને ઉપાશ્રયમાં બેઠેલા છે. હવે કાઇ પુરુષ તેણે સામાયિક કરતી વખતે ઉતારેલાં કપડાં તથા આભૂષાદિને તથા તેના ઘરમાં રહેલાં વસ્ત્રાદિકેને ચેરી જાય છે. તે પછી સામાયિક પૂરી થયા બાદ જો તે શ્રાવક તે ચેારાયેલાં વસ્ત્રાદિકાની શેાધ કરવા માંડે, તા શું તે તેનાં પેતાનાં વસ્ત્રાદિકાની શષ કરે છે, કે અન્યનાં વસ્ત્રાદિકાની શોધ કરે છે ? [ત વસ્ત્રાદિ તેની માલિકીના હોવાથી તેનાં જ છે. પરન્તુ સામાયિક ધારણ કરતી વખતે તેણે તેના પ્રત્યાખ્યાન કરી લીધેલા હોવાથી તે તેનાં રહ્યાં નથી ] આ પ્રશ્નનુ તાત્પર્યં નીચે પ્રમાણે છે જ્યાં સુધી તેણે સામાયિક ધારણ કરી ન હતી ત્યાં સુધી તા તે વસ્ત્રાદિક તેનાં જ હતાં. ત્યારે જ કેઇએ તે વસ્ત્રોની ચારો કરી હાય અને તે શ્રાવક તેની શેાધ કરતા હોય, તાએવી પરિસ્થિતિમાં તે તેનાં પેાતાનાં વસ્ત્રાદિકાની શાષ કરે છે, એમ જરૂર કહી શકાય. પણ જ્યારે તેણે સામાયિક ધારણ કરેલી હાપ ત્યારે તેા, શ્રી ભગવતી સૂત્ર : ૬ ૧૬ ૨
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy