________________
'
समाणे किं सयं भंड अणुगवेसर, परायर्ग भंड अणुगवेसइ गोयमा ? સયં મરું ગળુવેસર નો કાયમ મંદ પ્રળુવેસરૂ ? ) હે ભન્ત ! કઇ એક શ્રાવક સામાયિક ધારણ કરીને ઉપાશ્રયમાં બેઠે છે. ત્યારે કોઇ તેનાં ભાંડ [વસ્ત્ર, આભૂષણા]િ ચારી જાય છે. ત્યાર બાદ સામાયિક પૂરી થયા પછી જો તે શ્રાવક તે ભાંડાની તપાસ કરે, તે શું તે શ્રાવક પેાતાનાં તે ભાંડેની તપાસ કરે છે ? કે અન્યના ભાંડેની તપાસકરે છે ? (ગોયમા !) હે ગૌતમ ! (સર્ચ મરું ગળુવેતર, નો પાય” મંદ અનુ વેHT ) હૈ ગૌતમ તે શ્રાવક પેાતાનાં ભાંડાની શેષ કરે છે પારકાં ભાંડાની શેાધ કરતા નથી. ( तस्सणं भंते ! तेहिं सीलव्त्रयगुणवेरमणपच्चक्खाणपोसहोववासेहिं से भंडे
ઢે મરૂ ) હે ભદન્ત ! તે શીલવ્રત, ગુણુવ્રત, વિરમણવ્રત, પ્રત્યાખ્યાન અને પૌષધ।પવાસથી શુ તે શ્રાવકનાં તે ચારાયેલાં ભાંડ અભાંડ બની જાય છે ખરાં? (દંતા મત્રફ) હા. ગૌતમ ! તે ઋભાંડ અની જાય છે. ( છે તેમાં વારૂનાં અઢેળ भंते! एवं बुच्चर, सयं भंडं अणुगवेसर, जो परायगं भडं अणुगवेस ) હે ભદન્ત ! જો તે તેના પેાતાનાં અભાંડ થઈ જાય છે, તેા આપ શા કારણે એવું કહેા છે કે તે તેનાં પેાતાનાં ભાંડની શોધ કરે છે. પારકાં ભાંડની શેાધ કરતા નથી ? (શૌચમા !) હે ગૌતમ! ( તસ નું પુર્ણ મત્ર, ળો મે દિને, નૌ એ મુદ્દો णो मे कंसे, णो मे दूसे, णो मे विउलधणकणगरयणमणिमोत्तिय संखसिलप्पचालरत्तरयणमाइए, संतसारसावएज्जे, ममत्तभावे पुण से अपरिण्णाए भवइ से तेणटुणं गोगमा ! एवं बुचड़, सयं भंड अणुगवेसर, नो परायगं અંક ગણુ વેસર) સામાયિક કરનાર શ્રાવકના મનમાં એવાં પરિણામ (ભાવ) હાય છે કે આ ચાંદી મારી નથી, સેનુ મારું નથી, કાંસુ મારું નથી, વસ્ત્ર મારાં નથી, વિપુલ ધન, કનક, રત્ન, મણિ, માતા, શંખ પ્રવાલ,લાલ રત્ન વગેરે વિદ્યમાન સારભૂત દ્રબ્ય મારા નથી; પરન્તુ એ વસ્તુ પ્રત્યેના મમત્વ ભાવના પ્રત્યાખ્યાન તેણે કર્યા હાતા નથી. હું ગૌતમ । તે કારણે મેં એવું કહ્યું છે કે શ્રાવક પેતાનાં ભાંડાની તપાસ કરે છે— અન્યનાં ભાંડાની તપાસ કરતા નથી.
',
•
(समणोवासगस्स णं भंते ! सामाइयकडस्स समणोवारसए अच्छमाणस्स केइ जायं चरेज्जा, से णं भंते! किं जायं चरई, अजायं चरड़ 2 ) હે ભદન્ત ! જેણે સામાયિક ધારણ કરેલી હાય અને જે ઉપાશ્રયમાં બેઠેલા હાય એવા શ્રમણોપાસકનાં (શ્રાવકની) પત્ની સાથે કોષ માણુમ્ર અશિષ્ટ વ્યવહાર કરે, તેા શું તે માસ તેની [તે શ્રાવકની પત્ની સાથે અશિષ્ટ વ્યવહાર કરે છે, કે અન્યની પત્ની સાથે અશિષ્ટ વ્યવહાર કરે છે? (ૌયમા) હે ગૌતમ ! ( નાથ' વરૂ, નૌ ઞગાય વરરૂ ) તે માણુસ તેની [તે શ્રાવકની] પત્ની સાથે અશિષ્ટ વ્યવહાર કરે છે, અન્યની પત્ની સાથે અશિષ્ટ વ્યવહાર કરતા નથી. ( તમ ઊંમંતે ! તેદિ સૌય गुणवेरमणपचखाणपोसहोववासेहिं सा जाया अजाया મરૂ ) હું ભાન્ત ! તે શીલવ્રત, ગુણવ્રત, વિરમણુવ્રત, પ્રત્યાખ્યાન અને પાષધેાપત્રાસથી શું તે શ્રાવક્રના તે પત્ની અજાયા થષુ જાય છે ખરી – પત્ની તરીકેને (દંતા મફૅ) હા, ગૌતમ ! તેની તે પત્ની અજાયા [ અપત્ની ] થઈ જાય છે. (સે મૂળ વાળ બઢેળ મતે ! પર્વ ઘુઘર, ગાય ચર, નો બગાય' સરૂ ?)
સંબંધ મટી જાય છે ખરા ?
શ્રી ભગવતી સૂત્ર : ૬
૧૬૧