SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચને ઉદ્દેશે કે વિષયોં કા વિવરણ આઠમા શતકના પાંચમે ઉદ્દેશક પ્રારંભ આઠમાં શતકના પાંચમાં ઉદ્દેશ્ચકમાં જે વિષયનું નિરૂપણ કરવામાં આવ્યુ છે, તેનું સંક્ષિપ્ત વિવરણ આ પ્રમાણે છે— આવકને પ્રશ્ન– જેણે સામાયિક ધારણ કરેલી છે એવા શ્રમણના-ઉપાશ્રયમાં બેઠેલા શ્રાવકના વસ્ત્ર, આભૂષણુ, પાત્ર અાદિને કામ ચેરી જાય અને સામાયિક પૂરી થયા ખાદ જો તે શ્રાવક તેની શેાધ કરે તે। શું તે તેના પેાતાનાં વસ્ત્રાદિકાની શેાધ કરે છે. એમ કહી શકાય ? કે અન્યના વસાર્દિકની શેાધ કરે છે એમ કહી શકાય ? જો ચોરાયેલા વસ્ત્રાદિ અવસાદિ રૂપ થષ્ઠ જતાં હાય, તેા તે પોતાનાં વસ્ત્રાર્દિકાની શોધ કરે છે, એમ ફેવી રીતે કહી શકાય છે' તેણે મમત્વભાવના ત્યાગ કર્યાં હાતા નથી. તેથી એવું કહી શકાય છે', એવા ઉત્તર. " પ્રશ્ન :- જેમણે સામાયિક ધારણ કરેઢી છે એવા શ્રાવકની પત્ની સાથે જો કોઈ અનિષ્ટ વ્યવહાર કરે, તા તે તેની (તે શ્રાવકની) પત્ની સાથે અશિષ્ટ વહેવાર કરે છે, એમ કહી શકાય ? કે તેની અસ્ત્રી (પત્ની ન હોય એવી સ્ત્રી) સાથે અશિષ્ટ વ્યવહાર કરે છે એમ કહી શકાય ! પ્રત્યાખ્યાનથી તેની તે પત્ની શું તેનીં પત્ની મટી જતી નથી ! જો તે તેની પત્ની મટી જાય છે એમ માનવામાં આવે, તે માણુસ તે શ્રાવકની પત્ની સાથે અશિષ્ટ વ્યવહાર કરે છે, એમ કેવી રીતે કહી શકાય ? · તેની સાથેનેા તેના પ્રેમ વચ્છિન્ન થયેા નથી [તૂટયા નથી], તે કારણકે તેને તેની પત્ની માનવામાં આવી છે એવું સમાધાન. પ્રશ્ન :- શ્રાવક્ર સ્થૂલ પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાન કેવી રીતે કરે છે? ઉત્તર ઃ- ભૂતકાળના પ્રાણાતિપાતની તે નિંદા કરે છે, વર્તમાનકાળના પ્રાણાતિપાતના તે સવર કરે છે, અને ભવિષ્યકાળમાં પ્રાણાતિપાત નહીં કરૂ એવાં પ્રત્યાખ્યાન [પ્રતિજ્ઞા] કરે છે. એજ પ્રમાણે તે સ્થૂલ મૃષાવાદના પ્રત્યાખ્યાન કરે છે, સ્થૂલ ચારીના પ્રત્યાખ્યાન કરે છે, સ્થૂલ મૈથુનના પ્રત્યાખ્યાન કરે છે અને સ્થૂલ પરિગ્રહના પ્રત્યાખ્યાન કરે છે. ભાવિકના સિદ્ધાન્તનું, આર્જાવકના ૧૨ શ્રમણાપાસકનુ અને શ્રાવકાએ છેડવા લાયક ૧૫ કર્માદાનેતુ કચન, અને દેવલાકની વકતવ્યતા. 6 પરિગ્રહાદિ ક્રિયા કાનિરૂપણ પરિગ્રહાદિ ક્રિયાની વકતવ્યતા— રાશિદે ના તું યાસી ' ઇત્યાદિ * સૂત્રાથ‘-(રાશિદ્દે ગાય પડ્યું વયાસી) ‘ રાજગૃહ નગરમાં મહાવીર પ્રભુ પધાર્યાં ’. અહીંથી શરૂ કરીને ‘ગૌતમ સ્વામીએ પૂછ્યું ', ત્યાં સુધીનું થન અહીં” મહણુ કરવું. ( ગનીનિયાળ મંત્તે! જેને મળવંતે સં યાસી) હે ભદન્ત ! આજીવિકાએ વિર ભગવાને એવું કહ્યું કે– (સમળોવાસવન્નŌ મંતે! સામાચઇસ સમળોવસર્ अच्छमाणस्स केइ भंडे अवहरेज्जा सेणं मंते ! तं मंड अणुगवे - શ્રી ભગવતી સૂત્ર : ૬ ૧૬ ૦
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy