SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ કાયકી આદિ ક્રિયાનું વિવેચન‘રાથમિ નાર પૂર્વ વવાર ઇત્યાદિસટ્ટાથ -( રાધે ઘાવ વવાણ) “રાજગૃહ નગરમાં પ્રભુ પધાર્યા ', આ કથનથી શરૂ કરીને “ગૌતમે પ્રભુને આ પ્રમાણે પૂછયું , ત્યાં સુધીનું સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું. (સફળ મં! રિયાગો somો ?) હે ભદન્તા ક્રિયાઓ કેટલા પ્રકારની કહી છે? (જોગમા) હે ગૌતમ! (પંચ સિરિયા પત્તા) કિયાએ પાંચ પ્રકારની કહી છે. (ત ના) તે પાંચ પ્રકારે નીચે પ્રમાણે છે- (ારૂચા, अहिणरणिया, एवं किरियापदं निरवसेसं भाणियत्वं जाव मायावत्तियाओ જિરિા વિસાદિષા) કાયક, આધકરણિકી, આ કથનથી શરૂ કરીને માયાપ્રયિકી ક્રિયા વિશેષાધિક હોય છે ત્યાં સુધીનું પ્રજ્ઞાપના સૂત્રના ક્રિયાપદનું સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું (સેવં અંતે ! સેવે મંતે ! ત્તિ) હે ભદન્ત ! આપનું કથન સર્વથા સત્ય છે. હે ભદન્ત ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું છે તે યથાર્થે જ છે. આ પ્રમાણે કહીને પ્રભુને વંદણા નમસ્કાર કરીને ગૌતમ સ્વામી પિતાને સ્થાને બેસી ગયા. ટીકાર્થ :- ત્રીજા ઉદ્દેશકમાં વૈમાનિક દેવેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તેઓ ક્રિયાવાળા હોય છે. તેથી આ ચોથા ઉદેશકમાં સૂત્રકારે કિયા વિષેની વકતવ્યતાનું કથન કર્યું છે. “યાદે વાણી ” રાજગૃહ નગરમાં મહાવીર પ્રભુ પધાર્યા. શ્રમણ ભગવાન મહાવીરને વંદણ નમસ્કાર કરવા માટે પરિષદ નીકળી. ધર્મોપદેશ સાંભળીને લે પિત પિતાના સ્થાને ચાલ્યા ગયા. ત્યાર બાદ ધર્મતત્વને જાણવાની અભિલાષાવાળા ગૌતમસ્વામીએ પ્રભુની સેવા કરતાં કરતાં, બન્ને હાથ જોડીને વિનયપૂર્વક આ પ્રમાણે પૂછયું- “શરૂષ મતે ! જિરિયાગો પumarગો?હે ભદન્ત ! ક્રિયાઓના કેટલા પ્રકાર કહ્યા છે? મહાવીર પ્રભુએ કહ્યું- “જોયમા !' હે ગૌતમ ! રંવ જિરિયા ઉomત્તાગો’ ક્રિયાઓ પાંચ પ્રકારની કહી છે વં નહ” તે પ્રકારે નીચે પ્રમાણે છે- “સ્થા, દાળિયા, પૂર્વ ક્રિક્રિયાનાં નિવષે માળિયä કાર માયાવત્તા જિરિયાગો વિભાગો “કાયિકા કિયા, અધિકરણિક કિયા, ઇત્યાદિ જે કથન પ્રજ્ઞાપના સૂત્રના કિયા નામના ૨૨ માં પદમાં કરવામાં આવ્યું છે, તે સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું. ત્યાં તે પદમાં આ પ્રમાણે કહ્યું છે- ‘કાથી દિજાળિયા, ગોરિયા, ચાળિયા, વાળારૂવાિિરયા” ક્રિયાના પાંચ પ્રકાર છે [૧] કાયિકી, ૨] અધિકરણિક, [૩] પ્રાષિકી, [૪] પરિતાપનિકી અને [૫] પ્રાણાતિપાત કિયા. અહીં જે એવું કહેવામાં આવ્યું છે કે “વાવ માયાવત્તા જિરિયા વિસાદિયા’ આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે-પ્રજ્ઞાપનાનું અંતિમસૂત્ર આ પ્રમાણે છે- “પયાનાં અંતે! શામિયા, પાદિયાvi, gણળિયા, શ્રી ભગવતી સૂત્ર : ૬ ૧૫૮
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy