________________
રત્નપ્રભાદિ પૃથિવી કે સ્વરૂપ કા નિરૂપણ
રત્નપ્રભાદિ પૃથ્વીનું નિરૂપણુ, રૂ ળ અંતે પુયોગો' પ્રત્યાદિ.
6
'
સાથ ઃ- જરૂ ળ મતે પુટવીમો ત્તામાં ’હે ભગવાન્ પૃથ્વીએ કેટલી કહી છે ? ગોયમ” હે ગૌતમ ! ‘અદ્ર પુઢવીમો ન ત્તવો' પૃથ્વીએ આઠ કહેલી છે. તું ના' જે આ પ્રમાણે છે. ‘ચાળમા નાવ ગદ્દે સત્તમા થી મારા’ રત્નપ્રભા પૃથ્વી-યાવત-તંમસ્તમા પૃથ્વી અને આઠમી ઇષાગ્ભારા પૃથ્વી ૮ માળ અંતે! ચપ્પમા પુવી વિરમા કરિશ્મા” હે ભગવાન ! રત્નપ્રભા પૃથ્વી શુ ચરમ છે કે અચરમ છે ? ‘ મળું નિવસેર્સ માળિયનં' હે ગૌતમ! અહીંઆ પ્રજ્ઞાપના સૂત્રનું સઘળું છેલ્લુ પદ કહી લેવું. બનાવ વમાળિયાળ અંતે હ્રાસ મેળ વિમા ગરિમા ' હું ભગવાન્ ! ય.વત્ – વૈમાનિક દેવ ચરમસ્પર્શી દ્વારા શું ચરમ છે કે અચરમ છે ? ‘ગોચમાં હું ગૌતમ ! ગરિમા ચિન્નત્તિમાં વિ યાવત વૈમાનિકદેવ ચરમ પણ છે અને અચરમ પણ છે. નેત્રં મતે ! સયંમંતેત્તિ’ હું ભગવાન્ ! આપે જે કહ્યું છે તે સર્વથા સત્ય છે. હે ભગવાન્ તમારા દ્વારા કરાએલ સઘળું કથન સત્ય જ છે એ પ્રમાણે કહીને ગૌતમ સ્વામી યાત્-પેાતાના સ્થાનપર બિરાજમાન થઈ ગયા.
,
1
6
-
<
“ડ” અંતે
"
गोयमा
"
"
"
ટીકા :- કુર્માન્ત વાના અધિકારથી તેમની ઉત્પત્તિના ક્ષેત્રરૂપ રત્નપ્રભા આદિના ચરમ અચરમ આદિ વિભાનું નિરૂપણ કરતાં સ્ત્રકાર કહે છે કે પુઢવીમો ત્તાગો' હે ભગવાન્ પૃથ્વીએ કેટલી કહી છે ? ઉત્તર :હું ગૌતમ ! अट्ठ पुढचीओ पण्णत्ताओ પૃથ્વી આઠ કહેલી છે. ‘તું જ્ઞા’ જે આ પ્રમાણે છે. ચળÇા નાવ ગદ્દે સત્તમા' ૧. રત્નપ્રભા, ૨. શારાપ્રભા, ૩. વાલુકા પ્રભા, ૪. ૫કપ્રભા, ૫. ધૂમપ્રભા, ૬. તમપ્રભા, ૭. તમતમા પ્રભા, પ્રભા ૮ પૃષભરા–સિદ્ધશિલા. પ્રશ્ન :- થાળમા પુઢી પરિયા ગર્વારમાં નિવસેવું માળિવવું ’હું ભઇન્ત! આ રત્નપ્રભા પૃથ્વી શુ ચરમ-પ્રાંતવી"ની છે કે અચરમ-મધ્યવર્તિતી છે ? ઉત્તરમાં પ્રભુ કહે છે કે હું ગૌતમ ! અહીંઆ પ્રજ્ઞાપના સૂત્રના દશમા ચરણુ પટ્ટનું સમગ્ર સ્થન સમજી લેવું. કહેવાના હેતુ એ છે કે પ્રાંતતિનું નામ ચમ છે આ ચરમતા સાપેક્ષ ડૅાય છે. કહ્યું પણ છે. ‘ અન્ય દ્રવ્યાપેક્ષવા સ્ સમં મૂછ્યું ' ખીજા દ્રવ્યની અપેક્ષાથીજ આ ચમ દ્રવ્ય છે તેમ કહેવાય છે. જેમકે પૂર્વ શરીરની અપેક્ષાથી આ ચરમ શરીર છે અમ કહેવાય છે. એજ રીતે અચરમ એ નામ પ્રાંતમધ્યવતીનું છે. આ અચરમત્વ અચરમપણું પણુ સાપેક્ષ હાય છે. કહ્યુ પણ છે. અન્યત્ર પ્રવેશવા રૂ. અચરમ છ્યું ' અન્ય દ્રવ્યની અપેક્ષાથી આ દ્રવ્ય અચરમ કહેવાય છે જેમ અન્ય શરીરની અપેક્ષાથી આ મધ્ય શરીર છે તેવું કહેવાય છે. તેવીજ
L
"
શ્રી ભગવતી સૂત્ર : ૬
6
૧૫૫