________________
પીડા ઉત્પન્ન કરે છે. અથવા તેના કેઈ ભાગને કાપે છે! “ on gટે સમરે ” હે ભદન્ત ! આ વસ્તુ બરાબર નથી કારણકે “ ની વહુ તલ્થ સાથે સંમફ' જીવપ્રદેશ પર શસ્ત્રની અસર થતી નથી.
ટાકર્થ - અહીંઆ જીવને અધિકાર ચાલે છે. એટલા માટે સત્રકારે તેની અદ્યતાનું નિરૂપણ કર્યું છે. આમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે 'अहभंते कुम्मे, कुम्माबलिया, गोहा, गोहाबलिया, गोणा, गोणावलिया, मणुस्से, જણાવઝિવા, મદિરે, દિશાઝિયા” હે ભદન્ત ! ચાહે કાચ હોય કે કાચબાને સમૂડ હોય, ગોધા સરીસૃપ–સર્ષ જાતિ વિશેષ હોય કે ગેધાઓને સમૂહ હેય, ગાય હોય કે ગાયનો સમૂડ હેય, મનુષ્ય હોય કે મનુષ્યને સમૂહ હોય, ભેંસ હાય કે ભેંસને સમૂહ હોય તેઓને જે કઈ પ્રાણુ તેમના બે યા ત્રણ ટુકડા કરે અગર સેંકડો ટુકડા કરે તો તે સ્થિતિમાં “છિન્ના ને વંત તે i તે િનીવપાર્દિ ” કપાએલા તે જના અંતરાળ ક્ષેત્ર છે તે જીવન જીવપ્રદેશને સ્પર્શ કરે છે તેમ માની શકાય છે? પૂછવાનો હેતુ એ છે કે-જીવના શરીરના જ્યારે કઈ પ્રાણી ટુકડા કરી નાખે ત્યારે શું તેમના ટુકડાની વચમાં–વચ્ચેના આકાશક્ષેત્રને તે છવપ્રદેશથી સ્પર્શ થઈને–થયેલું મનાશે કે? ઉ - ‘દંતા હા ગૌતમ! કપાએલા તે તે છોના આકાશવતી ક્ષેત્ર તે તે જીવોના પ્રદેશથી સ્પર્શ થયેલું અવશ્ય માની શકાય છે. હવે ગૌતમ સ્વામી પ્રભુને પૂછે છે કે જે બે આદિ રૂપમાં છિન્ન થયેલા છવપ્રદેશથી તેના અંતરાલમાં રહેલું ક્ષેત્ર સ્પર્શાએલું માની શકાય તે તેજ સ્થિતિમાં ‘કુરલેળ માં તે તે અંતરે દળવા, पायेण वा, अगुलियाए वा, सलागाए वा, कटेण वा, किलिंचेण वा, आमुसमाणे वा, સમુમાને વા, ગાદિના વા, વિછિદ્રમાને વા” જે કઈ પુરુષ છવદેશથી સ્પર્શએલા અંતરાયને હાથથી, અગર પગથી કે આંગળીથી, અથવા લેઢાની સળીથી અગર કાસ્ટથી લાકડીથી અગર વાંસની સળીથી, છેડા રૂપથી અગર જાજારૂપથી સ્પર્શ કરે છે. અગર છેડા કેઘણું રૂપથી વારંવાર સ્પર્શ કરે છે. અગર ખૂબ જોર જોરથી ઘસે છે અથવા “વારે તિર સત્યનrg વછરાજે ” કોઈ તીક્ષણ ધારવાળા શસ્ત્ર સમૂહથી તે અંતરાલને થોડા રૂપથી અગર વારંવાર ખેદે કે છેદન કરે કે
અમારેvi વા સહદમr” અગ્નિ સળગાવીને તે અંતરાલવત ક્ષેત્રને બાળે તો શું તે જીવપ્રદેશને આ તમામ નિમિતોથી તેના દ્વારા વિવિ માતાજું વા વિવારા ૩ણાય, છવિ છેટું વા રૂ ડી અગર જાઓપીડા થાય છે ? અગર જીવોની ક્રાંતિનો નાશ અગર અવયવને નાશ થાય છે. પૂછવાનો ભાવ એ છે કે જે તે અંતરાલ ક્ષેત્ર જે જીવ પ્રદેશથી સ્પર્શ થયેલા માનવામાં આવે તો પછી તે અવસ્થામાં તે અંતરાલવત છવપ્રદેશને પૂર્વોક્ત કારણેથી શું થડી કે જાજી પીડા થાય છે.
ઉત્તર :- “જે સુકે સમરે ? તે પ્રમાણે કહેવું તે બરાબર નથી. કેમકે ‘ળો વહુ તથ સઘં સંશig? તે જીવ પ્રદેશ પર શસ્ત્રની કંઈપણ અસર થતી નથી. અર્થાત પહેલાના કારણેથી જીવ પ્રદેશનું છેદનાદિ થઈ શકતું નથી. પૂર્તનું અપૂર્ત જીવપ્રદેશ પર શેડે પણ પ્રભાવ પડતો નથી એજ વાત “ ન તત્ર શાસ્ત્ર અતિ સંમતિ વિપશાના ગ્રાહ્યત્રાત,
ગ
એ પંકિતઓ દ્વારા સમજાવવામાં આવી છે. સુ. | ૨ |
શ્રી ભગવતી સૂત્ર : ૬
૧૫૪