________________
પ્રકાર છે. “તે ના” જે આ પ્રમાણે છે “સંજ્ઞાત્રિયા, કાગરિયા, iાનવિયા” સંખ્યાત જીવવાળા અસંખ્યાત જીવવાળા અને અનન્ત જીવવાળા
તે કિ ઇંડાનનિશા હે ભગવદ્ સ ખ્યાત જીવવાળા વૃક્ષ કેટલા પ્રકારના કહેલા છે? સંવેદનવિયા ગોવિદા પુouત્તા” હે ગૌતમ! સંખ્યાત જીવવાળા વૃક્ષ અનેક પ્રકારના કહેલાં છે. ‘તું ના ” જેમકે “તારે, તમાકે, ત , તે जहा पनवणाए जाव नालिएरी जे यावन्ने तहप्पगारा - सेत्तं संखेज्जजीविया ' તાડ, તમાલ, તકલિ, તેતળી, આદિ ઝાડ જેવાકે નાળિયેરી સુધીના પ્રજ્ઞાપના સૂત્રમાં કહેલાં છે. તે સિવાય આ પ્રકારના બીજા પણ ઝાડ સંખ્યાત્ જીવવાળા જાણવા જોઈએ. આવી રીતે આ સંખ્યાત્ જીવવાળા ઝાડ [ વૃક્ષ છે. તે સિં ચ ત્રવિદ્યા છે ભદન્ત ! અસંખ્યાત્ જીવવાળા વૃક્ષ કેટલા પ્રકારના કહેવાય છે? “ગાંધે વિચા gar guત્તા” હે ગૌતમ! અસંખ્યાત્ જીવવાળા વૃક્ષ બે પ્રકારના કહેલાં છે ‘તે કદ જેવાકે ‘ઘાટ્ટા વઘાથ' એક બીજવાળા અને બહુબીજવાળા
તે જિ તં દિશા હે ભદન્ત! એક બીજવાળા ઝાડ કેટલા પ્રકારના હોય છે? * દિવા સાદા guત્તા ” હે ગૌતમ ! એક બીજવાળા વૃક્ષ અનેક પ્રકારના હોય છે. “ન” જેવાકે ‘ર્નિવ વનવું વં ના guyવળાપણ બાવા વર્યા રે ર વીયા’ લિમડો, આંબે, જાંબુ ઇત્યાદિ પ્રજ્ઞાપના સૂત્રના પ્રજ્ઞાપના પદમાં કહેવાઈ ગયા પ્રમાણે બહુબીજવાળા ફળ સુધી જાણવા. આવી રીતે આ બહુબીજવાળા વૃક્ષ છે. “સેત્ત પ્રવેઝનીવિયા ” અહીં સુધી અસંખ્યાત જીવવાળા વૃક્ષોનું વર્ણન કર્યું છે જિં અનંતકોરિયા” હે ભદન્ત ! અનંત જીવવાળા વૃક્ષના કેટલા પ્રકાર છે ? “ ગ્રતનનિરા ચારિદા પUTUત્તા ! હે ગૌતમ ! અન્નતજવવાળા વૃક્ષ અનેક પ્રકારના છે. “સદા ” જે આ પ્રમાણે છે. “ગાહુઇ, मूलए, सिंगवेरे, एवं जहा - सत्तमसए, जाव सीउण्हे, सिउंढी મુiઢી, ને વાવને તwતારા રં ગળતળાવિયા” આલૂ, મૂળા, આદુ ઇત્યાદિ જેવાકે સાતમા શતકમાં-યાત્ સિઉંઢી, મુસુંઢી સુધી કહેવાઈ ગયું છે – તે પ્રમાણે અહીંઆ પણ જાણવું. આ પ્રમાણે જે બીજા વક્ષે છે તે પણ અનન્તજીવવાળા વૃક્ષ ગણવા-જાણવા. આમ અનંતજીવવાળા વૃક્ષ કહેલાં છે.
ટીકાથ:- પહેલા બીજા ઉદ્દેશકમાં આભિનિબેધિક જ્ઞાનાદિનું નિરૂપણ પર્યાયોની અપેક્ષાથી કરવામાં આવ્યું છે. જ્ઞાનથી વૃક્ષાદિક અર્થ–પદાર્થ જાણી શકાય છે. તેટલા માટે આ ત્રીજા ઉદ્દેશકમાં જ્ઞાનના વિષયભૂત થયેલાં વૃક્ષવિશેની પ્રરૂપણા કરવા સારૂ સૂત્રકાર કહે છે કે-આમાં ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે “વાવિદ્દા અંતે ! જવા પunત્તા ” હે ભરત! વૃક્ષ કેટલા પ્રકારના કહલાં છે ? તેના ઉત્તરમાં પ્રભુએ કહ્યું કે “જોયા ? હે ગૌતમ ! તિવા જેવા પuત્તા ? ઝાડના ત્રણ પ્રકાર છે.
તે આ પ્રમાણે છે. * સંવેકરિયા, ગાંજ્ઞાતિવા, ચણંત નિયા” સંખ્યાત છવવાળા, અસ ખ્યાત વવાળા અને અનંતજીવવાળા એમ ત્રણ
શ્રી ભગવતી સૂત્ર : ૬
૧૫૧