SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ નથી તે પર્યાયોને આ શ્રુતજ્ઞાન વિષયભૂત કરે છે. હવે શ્રુતજ્ઞાનની અપેક્ષા શ્રુતજ્ઞાનની પર્યાં વિશેષાધિક કહેલી છે. શ્રુતજ્ઞાન સમ્યજ્ઞાન રૂપ હોવાથી તેના દ્વારા વિષયભૂત થયેલા પદાર્થાંનું તેનાથી સ્પષ્ટ આભાસ થાય છે, શ્રુતાજ્ઞાન દ્વારા પોતાના વિષયભૂત પદાર્થાનું સ્પષ્ટ પ્રતિબિંબ થતું નથી. ‘ મરૂનના અનંતમુળા, ગામિનિચોદિયનાળવવા વિસેલાદિયા, હળગવા અાંતનુળા ' મત્યજ્ઞાનની પર્યાયો શ્રુતાજ્ઞાનની પર્યાયોની અપેક્ષાએ અનંતગણી છે. કારણકે મ્રુતજ્ઞાન અભિલાષ્ય વસ્તુ માત્રના વિષય કરે છે. તેથી તે અલ્પ વિષયવાળુ હાય છે અને મત્યજ્ઞાન જીતાજ્ઞાનના વિષયભૂત અભિલાપ્ય માત્રથી પણ અનંતગુણવાળા અભિલાષ્ય વસ્તુમાત્રના વિષય કરે છે. તેથી તે બહુ વિષયવાળું છે મત્યજ્ઞાનની પર્યાયોની અપેક્ષાએ આભિનિમાધિજ્ઞાનની પર્યાયો વિશેષાધિક છે. કારણુકે મતિજ્ઞાન મત્યજ્ઞાનથી વિષષભૂત ન થઇને કેટલીક પર્યાયાના વિષય મનન કરે છે. તેનું કારણ એ છે કે મતિજ્ઞાન સમ્યગજ્ઞાનરૂપ હોય છે. હવે તે મત્યજ્ઞાનની અપેક્ષાએ પૉત પેતાના વિષયના સ્ફુટતર રૂપથી અવભાસવાળું -આભાસવાળું હાય છે. કારણકે તે પોતે જ તેની અપેક્ષાએ સ્ફુટતર છે. મતિજ્ઞાનની પર્યાયોની અપેક્ષાએ કેવળજ્ઞાનની પર્યાયો અનંતગણી છે, કારણકે સભાવી ત્રિકાલવાળી ( ત્રણે કાળની ) સધળા દ્રશ્ય અને તેની પર્યાંયોની તે અનન્ય સાધારણુ૫થી આભાસ કરાવનાર હાય છે. હવે અંતમાં ગૌતમ સ્વામી ભગવાનનાં કથનનેા સ્વીકાર કરતાં કહે છે કે-- ‘સેવ મંત્તે! સેવં મંતે ! ત્તિ ’ હે ભગવાન ! આપ દેવાનુપ્રિયે જે કહ્યું છે. તે સથા સત્ય છે. હું ભગવાન્ ! તે સ`થા સત્ય જ છે, એમ કહીને ગૌતમ સ્વામીયાવત–પોતાના સ્થાનપર વિરાજમાન થયા. ॥ સૂ. ૧૨ ॥ જૈનાચાય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત ‘ભગવતી’ સુત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના આઠમા શતકના ખીએ ઉદ્દેશક સમાપ્ત ! ૮–૨ ॥ તીસરે ઉદ્દેશે કે વિષયોં કા વિવરણ આર્ટમાં શતકના ત્રીજા ઉદ્દેશકના પ્રારંભ. આ આઠમા શતકના ત્રીજા ઉદ્દેશકનું વિષય વિવરણ સક્ષિપ્તમાં આ પ્રકારે છે. વૃક્ષો ભેદ, સંખ્યાત જીવવાળા વૃક્ષ, અસંખ્યાત જીવવાળા વૃક્ષ, એક જીવવાળા વૃક્ષ, અનેક જીવવાળાં વૃક્ષ, અનન્ત જીવવાળા વૃક્ષ, કાઇપણ જીવના બે ટુકડા થવાથી, ત્રણ ટુકડા થવાથી, સંખ્યાત્ ટુકડા થવાથી તે જીવતા મધ્યભાગ જીવ પ્રદેશથી પૃષ્ઠ જ ખની રહે છે. કારણ જીવ પ્રદેશ શઆદિકાથી છેદાતા નથી. તેનું પણુ આ કારણ છે કે શસ્ત્રાદિકની અસર તેના પર થતી નથી. તે પછી રત્નપ્રભા આદિ પૃથ્વનું નિરૂપણુ. આ પૃથ્વીએ આઠે છે.- રત્નપ્રભા પૃથ્વી, શર્કરાપ્રભા પૃથ્વી, વાલુકાપ્રભા પૃથ્વી, પકપ્રભા પૃથ્વી, ધૂમપ્રભા પૃથ્વી, તમઃપ્રભા પૃથ્વી, તમતમપ્રભા પૃથ્વી અને ષાભારા પૃથ્વી * સિદ્ધશિલા ] તેમના ચર અને અચર અતનું નિરૂપણુ. -: વૃક્ષ વિશેષનું વક્તવ્ય : • દાળ મંતે ! નવા પાત્તા ' ઇત્યાદિ - નિહાળ મંતે ! હવલાપત્તા ” હે ભાત ! વૃક્ષ [ ઝાડ]ના કેટલા પ્રકાર છે ? શૌચમા ? હું ગોતમ ! ‘નિવિદા ચલાવવા ' વૃક્ષના ત્રણ સૂત્રા : 6 -: શ્રી ભગવતી સૂત્ર : ૬ ૧૫૦
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy