SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ સઘળાથી ઓછી મન પર્યાવજ્ઞાનના પયાં છે. કારણકે મન:પર્યવજ્ઞાન મનમાત્રનોમનનોજ વિષય કરે છે. તેની અપેક્ષાએ અવધિજ્ઞાનની પર્યાયે અનન્તગણું છે. કારણકે અવધિજ્ઞાન મન:પર્યવજ્ઞાનની અપેક્ષાથી અનન્તગણુ દ્રવ્યોની અને તેની પર્યાનો વિષય કરે છે. અવધિજ્ઞાનની પર્યાની અપેક્ષાએ શ્રુતજ્ઞાનની પર્યાયે અનન્તગણી છે. કારણકે શ્રુતજ્ઞાન રૂપ અને અરૂપિ બે પ્રકારના દ્રવ્યનો વિષય કરે છે. એટલા માટે તે અનન્તગણું વિષયવાળું કહેલું છે. શ્રુતજ્ઞાનની પર્યાયની અપેક્ષાએ અભિનિબેધિકશાનની પથયો અનન્તગણી છે. કારણકે અભિનિધિજ્ઞાન અભિલાષ્ય દ્રવ્યાદિનો વિષય કરે છે. તેટલા માટે તે અનંતગણ વિષયવાળું થઈ જાય છે. તેની પર્યાની અપેક્ષાથી કેવળજ્ઞાની પથાય અનઃગણી છે. કારણકે કેવળજ્ઞાન ત્રિકાળવતી–ત્રણે કાળના સઘળા દ્રવ્યને અને તેની અનંત પચાને જાણે છે. પ્રશ્ન - હવે ગૌતમ સ્વામી અજ્ઞાનના અલ્પબહુત્વના વિશ્વમાં પ્રશ્ન કરે છે. ‘હિં જ મને ! મરૂદ્મન્નાપાકના મુન્નાઇપગવાઇi, વિમાં નાનપ નવા of ૪ જારે જયારે દિતી રાવ વિસાવવા” હે ભદન્ત ! આ મત્યજ્ઞાનની પર્યામાં, શ્રતજ્ઞાનની પર્યામાં, વિર્ભાગજ્ઞાનની પર્યામાં કઈ પર્યાય કઈ પર્યાથી અલ્પ છે. કઇ પર્યાય કઈ પર્યાયોથી વિશેષ છે. કઇ પર્યાયે કઇ પર્યાની સમાન છે અને કઈ પય કઈ પથિી વિશેષાધિક છે? ઉત્તર – જોયમાં હે ગૌતમ ! “ સ વા નિમાંના નવી’ સઘળાથી ઓછી વિર્ભાગજ્ઞાનની પર્યાય છે. કારણકે તે અત્યજ્ઞાનાદિની અપેક્ષાથી અપવિષયવાળા હેય છે. તેની અપેક્ષાથી શ્રુતજ્ઞાનની પર્યાયે અનન્તગણી છે. તેની અપેક્ષાએ પણ મત્યજ્ઞાનની પર્યાયે અનંતગણી છે. હવે સૂત્રકાર જ્ઞાની અને અજ્ઞાનીની મિશ્ર અવસ્થામાં અલ્પબાહુનું પ્રતિપાદન કરે છે. પ્રશ્ન :- “vgu vi ને ગામિવિહિનાળા નવા નાવ વઢનાજનવાળ, માગન્નાથપગવાળ, મુગગન્નાના નવા, વિસંગનાખવાનું જરે જરે હિંત બાર વિશેષાદિયા રા” હે ભગવન્ ! આ અભિનિબેધિક જ્ઞાનની પર્યાયે માંયાવત-કેવળજ્ઞાનની પર્યાયમાં, મત્યજ્ઞાનની પર્યમાં, તાજ્ઞાનની પર્યામાં, વિભેગજ્ઞાનની પર્યાયામાં કઈ પર્યાયે કઈ પર્યાથી અલ્પ છે! વિશેષ છે? તુલ્ય સમાન છે અને કઈ પર્યાયે કઈ પર્યાયોથી વિશેષાધિક છે? ઉત્તર :- ‘નવમા” હે ગૌતમ ! सम्वत्थोवा मणपज्जवनाणपज्जवा, विभंगनाणपज्जवा अणंतगुणा, ओहिनाणपज्जवा अणंतगुणा, सुयअन्नाणपज्जवा अनंतगुणा, सुयनाणपज्जवा વિસાદિયા’ બધાથી ઓછી મન:પર્યવજ્ઞાનની પર્યાઓ છે. કારણકે તે મને માત્રને વિષય કરવાવાળું છે. તેની અપેક્ષાથી વિભાગજ્ઞાનની પર્યાયે અનન્ત છે. કારણકે આ જ્ઞાન મનઃપવાનની પર્યાયાની અપેક્ષાએ બહુર્તમ વિષયવાળું હોય છે, વિર્ભાગજ્ઞાન ઉપર, નીચે તથા ઉમિત 1 ગ્રોવેયકથી લ ને સાતમા નરક પર્વતના ક્ષેત્રમાં, તેવી જ રીતે ચિંચલાકમાં સંખ્યાત્ દ્વીપ સમુદ્રરૂપ ક્ષેત્રમાં વર્તમાન જે રૂપિદ્રવ્ય છે. તેમન માંથી કેટલાક રૂપિ દ્રયોને જાણે છે અને તેની કેટલીક પર્યાને જાણે છે. આ બધા રૂપિ દ્રવ્ય અને પર્યા જે વિભળજ્ઞાનથી વિષયભૂત થયેલા છે. તે મન:પર્યવજ્ઞાનની પર્યાની અપેક્ષાથી અન તગણું છે. તેનાથી પણ અવધિજ્ઞાનની પર્યાયે અનંતગણી છે, કારણકે અવધિજ્ઞાન સમસ્ત રૂપી બેમાંથી દરેક રૂપિ દ્રવ્યની અસંખ્યાત્ પર્યાને જાણે છે. તેથી તે વિર્ભાગજ્ઞાનની અપેક્ષાએ અનંતગણ વિષયવાળું છે અવધિજ્ઞાનની પર્યાની અપેક્ષા શ્રુતજ્ઞાનની પર્યાયો અનંતગણી છે. કારણકે શ્રુતજ્ઞાનની જેમ શ્રુતજ્ઞાન સામાન્યરૂપથી સઘળા મૂત અને અમૂર્ત દ્રવ્યોને તથા તેની સઘળી પર્યાયોને જાણે છે. તેથી જ તે અવધિજ્ઞાનની પર્યાયોની અપેક્ષાએ અનંતગણી પયોવાળું કહ્યું છે. તેની અપેક્ષાથી શ્રુતજ્ઞાનની પર્યાયો વિશેષાધિક છે. કારણકે તાઝાન દ્વારા જે પર્યાયો વિષયભૂત થયેલી શ્રી ભગવતી સૂત્ર : ૬ ૧૪૯
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy