________________
કહેવાનું તાત્પર્ય એ છે કે-આભિનિધિક જ્ઞાનને જે વિશેષ ધર્મ-વિશેષતા છે તે જુદી જુદી અવસ્થારૂપ ભેદવાળી હોય છે. સ્વપર્યાય અને પરપર્યાયના ભેદથી પર્યાય બે પ્રકારની છે. તેનામાં ક્ષયપશમની વિચીત્રતાથી મતિજ્ઞાનના અવગ્રહાદિક અનન્ત ભેદ થાય છે. આજે અનન્ત ભેદ છે. તેજ મતિજ્ઞાનની પોતાની જ પર્યાયે જ. અથવા મતિજ્ઞાનથી વિષયભૂત થયેલા જે રેય પદાર્થ છે તે અનન્ત છે. તેથી તે સઘળા ભેદથી તે મતિજ્ઞાનના પણું અનત ભેદ થાય છે. આ અનન્તભેદ જ તે જ્ઞાનની અનન્ત પર્યાય છે. અગર કેવળજ્ઞાનથી મતિજ્ઞાનની અંશની અપેક્ષા અનન્ત હોય છે. આ અનન્ત અંશ જ આ મતિજ્ઞાનની અનન્ત પર્યાયે જ છે. પિતાનાથી જુદા પદાર્થની જે પર્યા છે તે પર પર્યાય છે. આ પર પર્યાયે સ્વપર્યાની અપેક્ષાથી અનન્તગુણ હોય છે. કારણકે પરપદાર્થ અનન્તગણું છે. પ્રશ્ન :- વયાપ અંત ! મુથનાળપકાવા guત્તા ” હે ભદન્ત ! શ્રતજ્ઞાનની પર્યાયે કેટલી કહી છે? ઉત્તર – ‘પર્વ વેર પૂર્વ નાવ નિાનસ હે ગૌતમ ! મતિજ્ઞાનની જેમ શ્રુતજ્ઞાનની પણ પર્યાયે અનંત છે. આ પર્યાયે પણ સ્વપર્યાય અને પરપર્યાયના ભેદથી બે પ્રકારની કહેલ છે. આવી રીતે અવધિજ્ઞાન, મન.પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાનની પર્યાયે અનંત છે. શ્રુતજ્ઞાનની સ્વપર્યાયો સ્વગત અક્ષર જ્ઞાનાદિભેદરૂપ છે અને તે અનંત છે. કારણકે ક્ષય પશમની વિચિત્રતાથી અને વિષયભૂત પદાર્થોની અનંતતાથી શ્રુતાનુસારી બોધ અનન્ત હોય છે. સધળા ભાવોને પરપર્યાયે અનન્ત હોય છે. આ વાત પ્રસિદ્ધ છે જ. આવી રીતે અવધિજ્ઞાન આદિના ભેદેને પણ જાણવા જોઇએ. અહીંઆ - યાવત્ – પદથી આ પ્રકારના પાઠ દર્શાવવામાં આવ્યો છે. केवइयाणं भंते ! ओहिनिाणपज्जवा पण्णत्ता ? गोगमा! अणंता ओहिनाणपज्जवा पणत्ता केवइयाणं भंते ! मणपज्जवनाणपज्जवा पण्णत्ता? गोयमा ! अणंता मणपज्जवनाण पज्जा पण्णत्ता! केवइयाणं भंते ! केवलनाणपज्जा પwત્તા ? મામા! મળતા વિનોપપાવા પwત્તા અવધિજ્ઞાનની સ્વપર્યા તેની જે ક્ષયપશામક એવં ભવપ્રત્યય ભેદ છે તે છે. નરયિક, તિર્ય, મનુષ્ય, દેવ આ સઘળા અવધિજ્ઞાનના સ્વામી બની શકે છે. અતઃ આમ જે ભેદ છે તે ભેદ અવધિજ્ઞાનની સ્વપર્યાય જ છે દેવ અને નારકેના ભવ પ્રત્યય અવધિજ્ઞાન હોય છે, તથા મનુષ્ય અને તિયાને ક્ષયપામીક અવધિજ્ઞાન હોય છે. “gવે મરૂનાનસ, મુયગા ” મતિજ્ઞાન આદિની પર્યાની જેમ મત્યજ્ઞાન, કૃતારાન, તેમની અનંત પર્યા હોય છે. પ્રશ્ન – દેવદ્યાપ રે! વિમાન પરા પત્તા” હે ભદન્ત! વિર્ભાગજ્ઞાનની પર્યાયો કેટલી છે? ઉત્તર – “ મા” હે ગૌતમ! “અiા વિનાળપવા ઘણા વિભૃગજ્ઞાનની પર્યાયો અનંત છે. હવે પર્યાયોની અલ્પ બહત્વતાનું પ્રતિપાદન કરવા સારૂ ગૌતમ સ્વામી પ્રભુને પૂછે છે કે “પતિ vi भंते ! आभिणीबोहियनाणपज्जवाणं मुयनाणपज्जवाणं, ओहिनाणपज्जवाणं. मणपज्जवनाणपज्जवाणं केवलनाणपज्जवाणं य कयरे જયારે હિંતો ના વિસાદિયા ” હે ભગવાન્ ! આ આભિનિઓધિક જ્ઞાનપર્યમાં શ્રુતજ્ઞાનની પર્યાયમાં, અવધિજ્ઞાન પર્યમાં, મન:પર્યવજ્ઞાનપર્યાયમાં અને કેવળજ્ઞાન પર્યામાં કઈ પર્યાયે કેની અપેક્ષાએ અલ્પ છે. કઈ પર્યાયે કેની અપેક્ષાએ બહુ છે. વિશેષ છે. કઇ પર્યાયે કેની અપેક્ષાએ સમાન છે અને કઈ પર્યાયે કેની અપેક્ષાએ વિશેષાધિક છે ? ઉત્તર- ‘જોયમા ” હે ગૌતમ ! “ સરવવા માપકજવનાબपज्जवा, ओहिनाणपज्जवा अणंतगुणा, मुयनाणपज्जवा अणंतगुणा, आमिणिबोहियनाणपज्जवा अणंतगुणा, केवलनाणपज्जवा अणंतगुणा'
શ્રી ભગવતી સૂત્રઃ ૬
૧૪૮