SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ કારણ એ છે કે માન્યજ્ઞાન અને શ્રાજ્ઞાન અકઇન્દ્રિય જીવોને પણ હોય છે અને તેજ અપેક્ષાએ પરસ્પરમાં સરખા કહ્યા છે. જ્ઞાની અજ્ઞાનીની મિત્રતામાં જે અલપ બહત્વનું કથન કરવામાં આવ્યું છે અને જે એવું કહ્યું છે કે બધાથી એાછા મનઃ પર્યાવજ્ઞાની છે, અને તેનાથી અસંખ્યગણું અવધિજ્ઞાની છે અને તેનાથી વિશેષાધિક અભિનિબાધિક જ્ઞાની અને શ્રુતજ્ઞાની છે. પરંતુ એ બંને પરસ્પરમાં તુલ્ય છે. તેની અપેક્ષાએ વિલંગણાની અસંખ્યગણા છે, કેમકે સમ્યક્દ્રષ્ટિ દેવોની અપેક્ષાએ અને નૈરથિની અપેક્ષાએ મિથ્ય દષ્ટિ અસંખ્ય ગણું છે અને તેની અપેક્ષાએ કેવળજ્ઞાની અનંતગણું છે. કેમકે એકેન્દ્રિયોને છોડીને અને સર્વ જીવોની અપેક્ષાએ સિદ્ધ અનંતગણું કહ્યા છે. અને તેની અપેક્ષાએ મત્યજ્ઞાની અને શ્રુતજ્ઞાની અનંતગણુ છે. પણ એ બંને અન્યોન્ય તુલ્ય છે. કેમકે સાધારણ વનસ્પતિ છવ મત્યજ્ઞાની અને તારાની હોય છે એ કારણે સિદ્ધોની અપેક્ષાએ અત્યજ્ઞાની અને કૃતાજ્ઞાની અનંતગણ કહ્યા છે, પ્રજ્ઞાપનામાં પણ એવું જ કહ્યું છે. “guસ भंते जीवाणं आभिणिबोहियनाणीणं, सुयनाणीणं, ओहिनाणीणं, मणपज्जवनाणीणं, केवलनाणीणं कयरे कयरे हितो अप्पावा, बहुया वा तुल्ला वा लिसेसाहिया वा गोयमा सव्वत्थोवा जीवा मणपज्जवनाणी ओहिनाणी असंखेज्जगुणा आभिणि. बोहियनानी, मुयनाणी दोवि तुल्ला बिसेसाहिया केवलनाणी अनंतगुणा' આ રીતે પાંચ જ્ઞાનને ઉદ્દેશીને અ૫ બહુત્વને વિચાર પ્રજ્ઞાયના સૂત્રમાં કહેલ છે હવે અહીંઆ અજ્ઞાનીઓના અલ્પ બહત્વનો વિચાર આ રીતે કહેલ છે. ‘ઇત્તિ भंते ! जीवाणं मइअन्नाणीणं सुयअन्नाणीण विभंगनाणीणं कयरे कयरे हितो अप्पचा बहुया वा तुल्लावा विसेसाहिया वा गोयमा सम्वत्थो वा जीवा વાંકાના ગરૂગન્નાન, સુયામા સાર તુ તાજા ” આ જ્ઞાનીઓ અને અજ્ઞાનીઓની મિશ્ર અવસ્થાના અલપ બહુમાં આ રીતે કહેવામાં આવ્યું છે. एएसि णं भंते जीवा णं आभिणिबोहियनाणीणं जाव मइअन्नाणीणं जात्र कयरे कयरे हितोजाय विसेसाहिया वा गोयमा ! सव्वत्थो वा जीवा मणपन्जवनाणी, ओहियनाणी, असंखेजगुणा अभिणिबोहियनाणी, मुयनाणी दोवि तुल्ला विसेसाहिया विभंगनाणी असंखेज्जगुणा केवलनाणी अणंतगुणा मइअन्नाणी, gવગરનાળો તોર તુઝા અનંતપુત્તિ” આ તમામ પાઠોને અર્થ પહેલાં કહેવામાં આવી ગયું છે. - હવે સૂત્રકાર ૨૧ મા પર્યાયદ્વારનો આશ્રય કરીને કથન કરતા કહે છે. જેમાં ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે “વફા ઇ મેતે ! ગામિળaોદરાવનવી ! હે ભગવાન! આમિનિબેધિક જ્ઞાનની [ મતિજ્ઞાનવાળા ] પર્યા કેટલી કેટલી છે? ઉત્તર :- “જય હે ગૌતમ! મળતા ગામિળવોદિથનાપગવા gmત્તા” આમિનિબેધિક [ મતિજ્ઞાનવાળા ] જ્ઞાનની પર્યાય અનંત કહી છે. શ્રી ભગવતી સૂત્ર : ૬ ૧૪ ૭
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy