________________
પ્રકારના હોય છે. સંખ્યાત છવ જેનામાં હોય છે તે જે સંખ્યાત જીવી છે સંખ્યાત જીવ જ સ ખ્યાત છવીક છે. અસંખ્યાત જીવ જે વૃક્ષોમાં હોય છે તે અસંખ્યાતજવી છે, અસંખ્યાત જીવી અસંખ્યાત છતીક છે. આ પ્રમાણે અનંતજીવ જેનામાં છે. તે અનંતજીવી છે – અર્થાત અનંતજીવીજ અનંતજીવીક છે. પ્રશ્ન :- “સે હિં સં સંક્ષિીવિયા 'હે ભગવાન ! સંખ્યાત જીવીક - સંખ્યાત્ જીવવાળા વૃક્ષ કેટલા પ્રકારના હોય છે ? ઉત્તર - સંesલવિયા ગોવિદા પૂourત્તા”હે ગૌતમ! સંખ્યાત છવવાળા વૃક્ષ અનેક પ્રકારના હોય છે તે કદ્દા” જેમકે “તારે, તમાકે, તક તે જ પurve નાટિ ’ તાડ, તમાલ, પર્વતીય, તસવિશેષ, તક્કલિ-વળીઆના આકારવાળા સઘન પલ-પાનોથી સુશોભિત વૃક્ષ વિશેષ, તેલિ-વૃક્ષ વિશેષ ‘તરિ’ આ દેશી શબ્દ છે. જેવું પ્રજ્ઞાપનામાં પ્રતિપાદિત કર્યું છે. તેવુંજ અહીં પણ સમજવું. આ વિષય કયાં સુધી ત્યાંથી જાણવો જોઈએ – તે આ માટે કહ્યું છે કે નાળિયેરીના વૃક્ષ સુધી ગ્રહણ કરવું. અર્થાત પજ્ઞાપનામાં તાડવૃક્ષથી લઈ નાળિયેરી વૃક્ષ સુધી જે વૃક્ષ ગણ્યા છે. તે સઘળાં સંખ્યાત છવવાળા હોય છે. એવું જાણવું જોઈએ. પ્રજ્ઞાપનામાં આ વૃક્ષોના નામ આ પ્રકારે છે- “તા, તમાકે, તષ્ઠિ સાર્વે સાઢાળ ! સરેછે, जायइ, केयइ, कंदलि तह चम्मरुक्खे य ॥१॥ भुयरुक्खे, हिंगुरुक्खे,
વં ચ ો વો ! જૂથથી, ઘોદ્ધા, નાgિી | ૨અહીં જે ‘નાયડુ પદ આપ્યું છે તે દેશી શબ્દ છે અને વૃક્ષ વિશેષનું વાચક છે. તે વારને તewાર સે સંજ્ઞાવિયા આવી રીતે જે બીજા પણ વૃક્ષ આ વૃક્ષની જેમ છે તે સઘળાં સંખ્યાલૂ જીવવાળા હોય છે એમ જાણવું એવી જ રીતે અહીં સુધી સંખ્યાત જીવવાળ વૃક્ષનું વર્ણન કર્યું. હવે ગૌતમ સ્વામી પ્રભુને પૂછે છે કે “ સે લિ મયંકનીતિ હે ભદન્ત ! અસંખ્યાત્ જીવવાળા વૃક્ષ કેટલા પ્રકારના છે. તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “ સંવગની વય સુરદા પumત્તા અસખ્યાત જીવવાળા વૃક્ષના બે પ્રકાર હોય છે. “જરા? જેમકે “ grદાય વદિયા’ જેનામાં એકજ બીજ હોય અર્થાત જે વૃક્ષોના ફળમાં એકજ બીજ હોય તે એકાસ્થિક વૃક્ષ છે. અને જેના ફળમાં અનેક બીજ હોય તે બહુઅરિક વૃક્ષ છે. હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે “જે સિં જુનદિયા હે ભગવાન ! જે વૃક્ષ એક બીજવાળા ફળવાળું હોય છે. તેવા વૃક્ષ કેટલા પ્રકારના હોય છે. તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “gયા યોગવિદાં પumત્તા” એક બીજવાળા વૃક્ષ અનેક પ્રકારના હોય છે. તે ના” જેવાકે
નિરંવ બં, ના પન્નવUTTv નાના વાવીયા લીંબડ, આંબે, જાંબુ આદિ વૃક્ષ પ્રજ્ઞાપનાના પ્રથમ પદમાં જે પ્રકારે આના સિવાયના બીજા પણ વૃક્ષોનું પ્રતિપાદન કર્યું છે તે સઘળાનું અહીં પણ ગ્રહણ કરવું. આ પ્રકરણ ત્યાંનું અહીંઆ “ઘટા વદુર્વાથના” ત્યાં સુધીનું ગ્રહણ કરાયું છે. પ્રજ્ઞાપનામાં પણ કહ્યું છે કે
'निबंबजंबुकोसंब साल अंकोल्लपीलु सल्लूया
સટ્ટફ, મોયરૂ, હુયે વડા પાસે જય ’ | || લીમડો, આંબો, જાંબુડે, કે સંબ-વૃક્ષ વિશેષ, સાલ વૃક્ષ વિશેષ, અંકેલ વૃક્ષ વિશેષ, પીલુડે, સલુ, સલકી, મેયક, માલુ, બકુલ, કરંજ એ સઘળા તથા ‘સે .િ તે વાવીયાર ગોવિદા પuત્તા ” હે ભદન્ત ! બીજવાળા વૃક્ષ કેટલા પ્રકારના હોય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૬
૧૫ ૨