________________
અવધિજ્ઞાનીનો કાળ પણ તે પ્રમાણે જ છે. જઘન્ય રિથતિમાં વિશેષતા છે. જે એક સમયને લઇને છે. અર્થાત “ગોદિના નનૈvi v સમયે ? અવધિજ્ઞાનીનો જઘન્યકાળ એક સમયને છે. અંતમુહનો નહીં. કહેવાનું તાત્પર્ય એ છે જ્યારે કોઈ વિર્ભાગજ્ઞાની સમ્યકત્વને પ્રાપ્ત કરે છે ત્યારે તેનું તે વિભંગજ્ઞાન પ્રથમ સમયમાં જ અવધિજ્ઞાન રૂપેજ પરિણમી જાય છે. તે પછી શીધ્ર અવધિજ્ઞાન છુટી જાય છે. એટલા મળે અવધિજ્ઞાન ઓછામાં ઓછું એક સમય પયંત રહે છે. એમ કહ્યું છે. મન:પર્યવજ્ઞાનીને સ્થિતિકાળ જઘન્યથી એક સમય પતન અને ઉત્કૃષ્ટથી દેશનપૂર્વ કેટિને છે. તે આ રીતે મારૂ ગવનારી તે ! કુદકો ” યા! “દoો માં સમાં ૩ોસે મુખTI પુરોહી ” તાત્પર્ય એ છે કે-અપ્રમત્તકાળમાં વર્તમાન સાતમા ૭ ગુણસ્થાનવાળા કઈ સંતને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય અને એક સમય બાદ છૂટી ગયું એ રીતનું તેનું તે અનઃપર્યાવજ્ઞાન ઓછામાં ઓછું એક સમય માત્ર રહેવાથી ત્યાં તેની જઘન્ય સ્થિતિ એક સમયની પ્રકટ કરેલી છે, તથા ઉત્કૃષ્ટથી જે દેશનપૂર્વકેટીને સમય-કાળકહ્યો છે. તેને અભિપ્રાય એ છે કે કે એક પૂર્વકેટીવર્ષ પર્વતની આયુવાળી વ્યકિત હોય અને જ્યારે તેને ચારિત્ર્ય સ્વીકાર્યા બાદ મનઃપર્યાવસાન ઉત્પન્ન થઈ જાય છે. ત્યારે તે મન પર્યવજ્ઞાન તેને જીવંત પર્યત રહે છે. એ રીતે મન:પર્યવજ્ઞાનીને ઉત્કૃષ્ટ કાળ દેશનપૂર્વકેટિન થઈ જાય છે. કેયળજ્ઞાનને સ્થિતિકાળ સાદિ અનંત છે. કહ્યું પણ છે. “વિનામાં પુછો’ ‘જોયમાં સારૂ પgિ ” અજ્ઞ ન– મત્યજ્ઞાન અને શ્રતજ્ઞાન તે બને સ્થિતિકાળ ત્રણ પ્રકાર હોય છે. અભવ્યની અપેક્ષાએ અનાદિ અનંત અને ભવ્યની અપેક્ષાએ અનાદિ સાંત તથા સમ્યક્દર્શનમાં પ્રપતિતની અપેક્ષાએ સાદિ સાત-સાદિ સંત જે કાળ છે. તે જઘન્યથી અંતમુહૂર્ત હોય છે એ સમ્યકત્વથી પ્રતીત છવને અંતમુહૂત પછી ફરી સમ્યકૂવને લાભ થયા પછી થાય છે. સાદિ સાંતનો ઉત્કૃષ્ટ સમય અનંત કાળ હોય છે. તે કોઈ જીવને સમ્યક્ત્વ થયા પછી તેનું પુઃ પતન થઈ જાય છે અને અનેક કાછ પર્યત તે જીવને સમ્યક્ત્વ થતું નથી. બાદમાં સમ્યક્ત્વ થાય છે, કહ્યું પણ છે. “ ના મરચનાળા, સૂર अन्नाणी णं पुच्छा , 'गोयमा अन्नाणा, सुयअन्नाणी य तिविहे पाणते तं जहा अणाइए वा अपजसए (अभव्यानाम्) १. अणाइएवा सपज्जवसिए ( भव्यानाम् ) २ साइएवा सपज्जवसिए (प्रतिपतित सम्यक्दर्शनानाम् ) ३. तत्थणं जे से साइए सपज्जवसिए से जहन्नेणं अंतो मुहुत्तं उक्कोसेणं अणंतं कालं अणंता उस्सप्पिणी ओसप्पिणीओ कालओ अवड्ढेपोग्गलपरिय8 देसूर्ण' ઇત્યાદિ આદિ અંત સમય જે અનંતકાલરૂપ કહ્યો છે. તે સમ્યક્દર્શનથી પતિત થઈને વનસ્પત્યાદિમાં અનંત સપિણી, અવસર્પિણી કાળ સમાપ્ત કરીને ફરી સામ્યક્ત્વને પ્રાપ્ત કરવાવાળા જીવની અપેક્ષાએ કહ્યો છે. વિર્ભાગજ્ઞાનને સ્થિતિકાળ જે જઘન્યથી એક સમયને કહ્યો છે. તે ઉત્પન્ન થયા પછી બીજા સમયમાં જ તેનું પતન થવાથી કહેલ છે. વિર્ભાગજ્ઞાનને સમય ઉત્કૃષ્ટ રૂપથી દેશોનપૂર્વકેટિ અધિક ૩૩ તેત્રીસ સાગરોપમાં પ્રમાણ છે. કહ્યું પણ છે. “વિમાના અંતે પુરછી નજરમાં બન્ને પ્રશંસમાં કોઈ તેત્તર સરોવમારું પુરવાર અમદાવું” જેવી રીતે કોઈ મનુષ્યમાં દેશોનપૂર્વકેટિ વર્ષો પય તે વિભંગશાનીરૂપથી રહીને અને કાળધર્મ પામ્યા પછી તે સાતમી ૭ નારક પૃથ્વિમાં ઉત્પન્ન થઈ જાય તે સ્થિતિ માં વિર્ભાગજ્ઞાનનો સમય દેશનપૂર્વકેટિ અધિક સાગરેપમ ૩૩ તેત્રીસ પ્રમાણ થઇ જાય છે. સાદિ અપર્યવસિત ૧,
શ્રી ભગવતી સૂત્ર : ૬
૧૪૫