________________
અવધિજ્ઞાનની પર્યાયે તેનાથી પણ અનંતગણ છે. શ્રત અજ્ઞાનની પર્યાયે અવધિજ્ઞાનની પર્યાની અપેક્ષાએ અનંતગણુ છે કૃતજ્ઞાનની પર્યાયે તેનાથી કંઇક અધિક છે. મત્યજ્ઞાનની પર્યાય તેનાથી અનંતગણું છે. અભિનિબૌધિક જ્ઞાનની પર્યાયે તેનાથી વિશેષાધિક છે. કેવળજ્ઞાનની પર્યાયે તેનાથી પણ અનંતગણી છે. હે ભગવન્! જેવું આપે કહ્યું છે તે તેમજ છે. હે ભગવન જેવી રીતે આપે કહ્યું છે તે તમજ છે. એ પ્રમાણે કરીને ભગવાન ગૌતમ–ચાવતુ-પિતાના સ્થાન પર બિરાજમાન થઈ ગયા.
ટીકાથ –અઢારમા કાળદ્વારનો આશ્રય કરીને સૂત્રકારે તેની અપેક્ષાએ જ્ઞાનાદિકની નિરૂપણતા કરી છે. તેમાં ગૌતમે પ્રભુને એવું પૂછયું છે કે 'TTTT 9 મંતે ! જાણો ” તિ શાસ્ત્રો વષિ મ” હે ભગવાન ! જ્ઞાની આ જ્ઞાની છે. એ રૂપથી કયાં સુધી કહી શકાય છે? ઉત્તર :- “ મા” હે ગૌતમ ! “બાળી વિરે પૂon” જ્ઞાની બે પ્રકારથી કહ્યા છે “તેં ના ” જેમકે “લાફા ગાગવવિઘ સાફg a સાવવા " એક અપર્યવસિતસાદી અને સંપર્યવસિત સાદી તાત્પર્ય કહેવાનું એ છે કે કેવળજ્ઞાનીની આદિ તે હેય છે પણ અંત હોતો નથી, તે કેવળજ્ઞાની સાદિ અપર્યવસિત છે. જે જ્ઞાનીની આદિ હોય અને અંત પણ હોય તે સાદિ અપર્યવસિત જ્ઞાની કહેવાય છે. જેમકે કેવળજ્ઞાન રહિત મતિજ્ઞાન આદિ જ્ઞાનવાળા જીવ. કેવળજ્ઞાનને સમય સાદિ અપર્યાવસિત છે અને અત્યાદિ જ્ઞાનોને સમય સાદિ સપર્યવસિત છે. પ્રથમ જ્ઞાનીને “સાદિ અપર્યવસિત” એ રીતે કહેવાથી કાળસ્થિતિ પ્રતીત થઈ જાય છે. એટલા માટે તેને છેડીને બીજા જે સાદિ અપર્યવસિત જ્ઞાની છે તેની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ બતાવવા સારૂ સૂત્રકાર કહે છે કે “ તથળ લે તે સારું સપનશિપ से जहन्नेणं अंतो मुहुत्त उकोसेणं छावद्विसागरोवमाइं सातिरेगाई' रे सही અપર્યવસિતજ્ઞાન એટલે મતિ, મૃતાદિ જ્ઞાન છે તેને સમય જઘન્યથી અંત મુહર્ત છે. અર્થાત્ એ બે જ્ઞાન ઓછામાં ઓછું એક અંતર્મુહૂર્ત કાળ પર્યત રહે છે. કેમકે તે બંને જ્ઞાન જઘન્યથી અંતર્મુહૂત માત્ર છે તથા અવધિ અને મન:પર્યવ એ બે જ્ઞાન જઘન્યથી એક સમય પર્યત રહે છે અને ઉત્કૃષ્ટથી મતિજ્ઞાન, શ્રતજ્ઞાન, અને અવધિજ્ઞાન કંઈ વિશેષ ૬૬ છાસઠ સગરોપમ પર્યત રહે છે. કેમકે એ ત્રણેની ઉત્કૃષ્ટથી એટલી સ્થિતિ છે. તે આ રીતે થાય છે. ‘વારે વિચાર્યું ચરસ, તિનકુછ દર તારું રૂ નામાવય ના વાદ્ધ ” બે વાર વિજયાદિકામાં જવાથી અથવા ત્રણવાર અચુત નામના બારમાં દેવલોકમાં જવાથી તેની સાથે જે કઈ અધિકતા કહી છે. તે મનુષ્ય ભવને ઉદ્દેશીને કહી છે.
N:-'आभिणिोहिनाणी णं भंते ! आभिणिबोहियणाणी त्ति कालओ केवच्चिरं होई' હે ભગવાન આભિનિધિજ્ઞાની આભિનિબાધિકજ્ઞાનીના રૂપથી કાળની અપેક્ષાએ કેટલા અધિક નાનપર્યત રહી શકે છે? ઉત્તર :- વુિં ના ગ્રામિવિદરના કાર રેવના अन्नाणी मइअन्नाणी, सुयअन्नाणी विभंगनाणी एएसि अट्ठण्ह वि संचिट्ठणा जहा જાદિપ હે ગૌતમ ! જ્ઞાની, આભિનિધિક જ્ઞાની–ચાવત્ શ્રુતજ્ઞાની અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, કેવળજ્ઞાની, અજ્ઞાની, મત્યજ્ઞાની, તાજ્ઞાની અને વિર્ભાગજ્ઞાની એ દેશને સ્થિતિકાળ જેવી રીતે પ્રજ્ઞાપનાના ૧૮ અઢારમા કાયસ્થિતિ પદમાં કહેલ છે તે રીતે અહીંઆ પણ સમજી લે. ત્યાં જેકે જ્ઞાનની રિથતિ કાળ પ્રકટ કરેલ છે. તો પણ આ પ્રકરણમાં આવવાથી ફરી કહ્યું છે. અભિનિધિક જ્ઞાનાદિ દ્રવ્યને સ્થિતિકાળ જઘન્યથી અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટથી કંઈક અધિક ૬૬ છાસઠ સાગરેપણ પ્રમાણ છે.
શ્રી ભગવતી સૂત્ર : ૬
१४४