________________
,
જે આ રીતે છે. ‘ મો, હેરમો, પાટો, માવો દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી ' केवलनाणी सव्वदन्वाई जाणइ, पासइ, एवं जात्र भावओ ' કેવળજ્ઞાની કેવળજ્ઞાનના વિષયક દ્રશ્યને આશ્રય કરીને સમસ્ત દ્રવ્યેને એટલેકે રૂપી અરૂપિ પદાર્થાને વિશેષ રૂપથી જાણે છે અને સામાન્યરૂપથી દેખે છે. કેવળજ્ઞાન વિષયક ચ્યા સઘળું થન ભાવાધિકાર પયંત જેવી રીતે નંદીસૂત્રમાં કહ્યું છે. તેવીજ રીતે અહીં પણ સમજવું. ત્યાંનુભાવાધિકાર પર્યંતનું સૂત્ર આ પ્રમાણે છે. ‘ વેત્તો, નં केवलनाणी सव्वं खेत्तं जाणइ पासइ, कालओ णं केवलनाणी सव्वं काल जाणइ पासइ, भावओ णं केवलनाणी सव्वे भावे जाणइ पासइ ક્ષેત્રની અપેક્ષા કેવળજ્ઞાની સમસ્ત ક્ષેત્રને જાણે છે અને દેખે છે, ભાવની અપેક્ષાએ કેવળજ્ઞાની સધળા ભાવને જાણે છે અને દેખે છે. પ્રશ્ન :- મચાન્સ મંતે ! ત્રણ વિસણ વાત્તે ' હે ભગવાન્ મત્યજ્ઞાનના વિષય કેટલા કહ્યા છે? રોયના ’ હું ગૌતમ ! તે સમાપ્તમો ચદ્દેિ વત્તેઓ મતિજ્ઞાન વિષય સંક્ષિપ્તથી ચાર પ્રકારના કહેલ છે. ‘તેં નંદા ' જેમકે ‘જ્ગો, વેનો, જાજમો, મારો ' દ્રવ્યની અપેક્ષાએ, ક્ષેત્રની અપેક્ષાએ, કાળની અપેક્ષાએ અને ભાવની અપેક્ષાએ
'
ઉ.:
4
C
6
"
'
9
दव्वओ णं मइअण्णाणी मइ अन्नाणपरिगयाइं दव्बाइ जाणs पास મત્યજ્ઞાની દ્રવ્યની અપેક્ષાને આશ્રય કરીને મત્યજ્ઞાનના વિષય ભૂત થયેલ બ્યાને જાણે છે અને દેખે છે. કહેવાના હેતુ એ છે કે :મિથ્યાદા નથી મુક્ત અવગ્રાહ, ઇંડા, આદિ દ્વારા અને ઔપત્તિકી આદિ બુદ્ધિ દ્વારા મત્યજ્ઞાની પેાતાના મત્યજ્ઞાનમાં વિષયભૂત કેટલા દ્રવ્યાને અવાય ધારણા આદિરૂપથી જાણે છે અને અવગ્રહ, ઠંડા રૂપથી દેખે છે. जात्र भावओ मइअन्नाणी मइअन्नाणपरिगए भावे બાળક પાતર ' ચાવત્ ભાવની અપેક્ષને આશ્રય કરીને મત્યજ્ઞાની મત્યજ્ઞાનન્દ્વારા વિષયભૂત થયેલા પદાર્થાને જાણે છે અને દેખે છે. અહીંયા યાવત્ પથી ‘ વેત્તઓ ં અંતે મગન્નાળી મરૂમન્નાपरिगयं खेत्तं जाणइ, पासइ, कालओ णं मइअन्नाणी मइअन्नाणपरिगय काल जाणइ पासइ ' એજ રીતે ક્ષેત્રને આશ્રય કરીને મત્યજ્ઞાની ત્યજ્ઞાનદ્વારા વિષયભૂત થયેલા ક્ષેત્રને જાણે છે અને દેખે છે,કાળની અપેક્ષાએ આશ્રય કરીને મજ્ઞાની મત્યજ્ઞાનદ્વારા પરિગત થયેલા કાળને જાણે છે અને દેખે છે. પ્રશ્ન :મુત્રનાળન્ન છું અંતે ! જેમ વિસર વત્તે ’હે ભગવાન ! શ્રુત અજ્ઞાનના વિષય કેટલા કથા છે ? ઉ.:- ‘ ગોયમાં ' હે ગૌતમ ! ‘તે સમાલો વર્ગાસ્ત્રર્ફે પત્તે' શ્રુતઅજ્ઞાનના વિષય સ ંક્ષિપ્તમાં ચાર પ્રકારે કહેલા છે. ‘તું ના' જેમકે ‘વો, હેત્તો, જાગો, માત્રો ' દ્રવ્યની અપેક્ષાએ, ક્ષેત્રની અપેક્ષાએ, કાળનો અપેક્ષાએ, અને ભાવની અપેક્ષાથી નો માં મુખ્ય બન્નાળી, सुयअन्नाणपरिगयाई दव्बाई આપવે, પળવે, વેરૂ ' બ્યની અપેક્ષાથી શ્રતાનાની મિથ્યાદષ્ટિારા વિષયભૂત થયેલા મત્યજ્ઞાનના વિષયી કહેલા જ્યેાને કહે છે અને જાણે છે. ભેદપૂર્વક તેનું કથન કરે છે; યુક્તિપૂર્વક તેનું નિરૂપણ કરે છે. પુત્રં વત્તો નાગો' એજ રીતે ક્ષેત્રની અપેક્ષાએ શ્રુતજ્ઞાની પેતાના વિષયભૂત ક્ષેત્રને કહે છે. – યાવત – યુકિતપૂર્વક તેનુ નિરૂપણ કરે છે. કાળની અપેક્ષાને આશ્રય કરીને શ્રુતાજ્ઞાની પેાતાના વિષયભૂત કાળને કહે છે—
4
6
6
શ્રી ભગવતી સૂત્ર : ૬
૧૪૧