________________
યાવત્ – યુક્તિપૂર્વક તેનું નિરૂપણ કરે છે. “માવો સુચના મુગનાળપણ મારે ગાવે; જેવ” ભાવની અપેક્ષાનો આશ્રય કરીને શ્રુતજ્ઞાની ઋતાજ્ઞાન પરિગત ભાવને કહે છે. ચાવત યુતિપૂર્વક તેનું નિરૂપણ કરે છે. “વિમાનાળા vi અરે ! વાઘ વિકg guત્ત” હે ભગવાન્ ! વિર્ભાગજ્ઞાનના કેટલા વિષય કહ્યા છે? ઉ:- “જોયમ” હે ગૌતમ! ‘સે સમાસ વાવણે પuumજે તે વિભંગજ્ઞાનના વિષય એટલે કે વિર્ભાગજ્ઞાન સંક્ષેપપ્તથી ચાર પ્રકારનું કહેલ છે તે ગદા જે આ પ્રમાણે છે. ‘રવો , હવેત્ત, સ્ટિ, માવો ” દ્રવ્યની અપેક્ષાથી, ક્ષેત્રની અપેક્ષાથી, કાળની અપેક્ષાથી અને ભાવની અપેક્ષાથી “દાળ વિમાનાણી વિમલનાઇપરથારૂં રવા નાખરૂ પાસરૂ” દ્રવ્યની અપેક્ષા કરીને વિજ્ઞાની વિસંગજ્ઞાન દ્વારા વિષયભૂત થયેલા દ્રવ્યને અવાયાદિ રૂપથી જાણે છે અને અવગ્રહાદિરૂપથી દેખે છે. ' एवं जाच भावओणं विभंगनाणी विभंगनाणपरिगए भावे जाणइ, पासइ' એજ રીતે–ચાવ -ભાવની અપેક્ષાએ વિલંગણાની વિભંગણાનીદ્વારા વિષયભૂત થયેલા ભાવેને જાણે છે અને દેખે છે. એ જ રીતે ક્ષેત્રની અપેક્ષાઓ, કાળની અપેક્ષાએ, ભાવની અપેક્ષાએ વિર્ભાગજ્ઞાની વિર્ભાગજ્ઞાન દ્વારા ક્ષેત્રાદિકને અવાયાદિ રૂપથી અને અવગ્રહાદિયથી જાણે છે અને દેખે છે. એ સ. ૧૧
અઠારહ પ્રકાર કે કાલાદિ દ્વારો કા નિરૂપણ
અઢાર પ્રકારના કાળનું નિરૂપણ. Trt if મંત! ' ઈત્યાદિ
સ્વાર્થ :–“જાળી અંતે ! ‘જાપ રિ શાસ્ત્ર ક્રાં દારૂ” હે ભગવાન જ્ઞાની જ્ઞાનરૂપથી કાળની અપેક્ષાએ કેટલે સમય રહે છે? “જોયા” હે ગૌતમ ! બાળ વિ gouત્તે’ જ્ઞાનીના બે પ્રકાર છે. ‘તં દા” જે આ પ્રકારે છે. 'રૂપ વાં પ ણ સારૂ વા સપsia સાદિ અપર્યાવસિત અને સાદિ સપર્યાવસિત 'तत्थ णं जे से साइए सपज्जवसि ए, से जहन्नेणं अंतो मुहत्तं. उकोसेणं છાવર્દ સાકારોવાડું સારૂારું' તે પૈકીના જે સાદિ સંપર્યવસિત જ્ઞાની છે તે જઘન્યથી અંતર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટથી ડું અધિક ૬૬ છાસઠ સાગરોપમ પ્રમાણ સુધી જ્ઞાતીરૂપથી રહે છે. ‘બામવિદિવાળી ii મતે ! યામિવિધિના ત્તિ પત્રો શિરે દારૂ” હે ભદન્ત ! આભિનિબંધિક જ્ઞાની અભિનાધિક જ્ઞાની રૂપથી કાળની અપેક્ષાએ કેટલા સમય પર્યત રહી શકે છે. નાના બામળ વોદિના ગાઢ વનાળા અના, મન્નાઇi, ઘન નિનાળી, guહં વિશ્વ ગર્દી વવત્ત વયg ' આવી રીતે જ્ઞાની, અભિનિબોધિકઝાની યાવત્ - કેવળજ્ઞાની, અજ્ઞાની, મત્વજ્ઞાની, કૃતાજ્ઞાની અને વિભ ગજ્ઞાની એ દશેના જ્ઞાનરૂપથી રહેવાને સ્થિતિ કાળ પ્રજ્ઞાપના સૂચના અઢારમા ૧૮ કાયસ્થિતિ પદમાં કહ્યા પ્રમાણે સમજી લે. તથા છત્રવિભમસૂત્રમાં કહ્યા પ્રમાણે આ દશનું પરસ્પર અંતર સમજી લેવું એજ રીતે પ્રજ્ઞાપના સૂચના ત્રીજા બહુવકતવ્યતા પદમાં કહ્યા પ્રમાણે જ્ઞાની, અજ્ઞાની અને ઉમય આ ગણનું અપબહત્વ સમજી લેવું. “રેવા મેતે ! ગામિળવાયનાબા પગની પાનના ' હે ભદન્ત ! આભિનિબાધિક જ્ઞાનના પર્યાય કેટલા છે?
શ્રી ભગવતી સૂત્ર : ૬
૧૪ ૨