________________
લગતા રૂપિ દ્રવ્યોને જાણે છે, વર્તમાન કાળને અવધિજ્ઞાની જાણે છે અને દેખે છે. એમ સમજવું. તેમજ ભાવની અપેક્ષાએ અવધિજ્ઞાની જઘન્યરૂપથી અનંત પર્યાને જાણે છે અને દેખે છે પર્યાના આધારભૂત દ્રવ્યો અનંત છે, અતઃ તે અપેક્ષાએ તે અનંતપર્યાને જાણવા અને દેખવાની વાત અવધિજ્ઞાનને માટે ભાવની અપેક્ષાથી જ કહી છે. એક જ દ્રવ્યને આશ્રય કરીને નહીં. એક દ્રવ્યની અપેક્ષાએ અવધિજ્ઞાની સંખ્યાત તથા અસંખ્યાત પર્યાને જાણ છે અને દેખે છે. ઉત્કૃષ્ટથી અવધિજ્ઞાની જીવ અનંત પર્યાયોને જાણે છે અને દેખે છે. જઘન્યરૂપથી અવધિજ્ઞાની અનંત પર્યાયને જાણે છે અને દેખે છે અને ઉત્કૃષ્ટથી પણ અનંતપર્યાને જાણે છે અને દેખે છે. તે જઘન્યની અપેક્ષાએ ઉત્કૃષ્ટ અનંતગુણા થાય છે એટલે અવધિજ્ઞાની જઘન્યથી સર્વરૂપી દ્રવ્યની અપેક્ષાથી પર્યાના અનંતમાં ભાગોને જાણે છે અને દેખે છે.
પ્રશ્ન :- માપનના જ મતે રૂપ વિકg gugra 'હે ભગવાન ! મનઃ પર્યાવજ્ઞાનના કેટલા વિષય કથા છે. ઉ. :- “જે સમાજનો દિદે પurો ? હે ગૌતમ! તે સંક્ષિપ્તમાં ચાર પ્રકારના છે. બા” જે આ પ્રકારે છે, “, વેરો, જાગો, માવો ” દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી ‘ ગો પt
[માતે મvigorray =ાદા મંત્રી કાર માવો” મન પર્યવજ્ઞાનના વિષયભૂત દ્રવ્યને આશ્રય કરીને ઋજુમતિ મન:પર્યાવજ્ઞાની અનંતપ્રદેશવાળા અનંત પરમાણુંરૂપ સર્કને જાણે છે અને દેખે છે. આ વિષયમાં નદીસૂત્રમાં કહ્યું છે. તેવી જ રીતે અહીં પણ સમજી લેવું. ‘મનનું મતિઃ' એ વ્યુત્પત્તિ અનુસાર મતિ શબ્દને અર્થ સંવેદન જ્ઞાન છે. સામાન્યને ગ્રહણ કરવાની જે મતિ ઋજુમત્તિ છે. “ોડને વિસ્તિતઃ' એ વાક્યમાં ઘડાને વિચાર કરેલ છે. એ પ્રકારના નિરંતર વ્યવસાયથી થવાવાળું મને દ્રવ્યની પરિચ્છિતિ છે. તે જુમતિ મન:પર્યવ જ્ઞાન છે. અથવા “કવી નતિભા નુમત્તિ જેની બુદ્ધિ સરલ પદાર્થોને ગ્રહણ કરવાવાળી હોય તે જુમતિ છે. તે વ્યુત્પત્તિ અનુસાર ઋજુમતિવાળા જીવને “ગુમતિ ઋજુમતિ કહેલ છે. નંદીસૂત્રમાં આ વિષય “બાવ માવો ” અહીં સુધી કહેલ છે. ત્યાંનું ભાવ સંબંધી સૂત્ર આ પ્રમાણે છે. “મારો i gમ ગોતે મારે કાળરૂં, પારૂ, સવા भावेणं अणंतभागं जाणइ पासइ, त चेव विउलमई विमुद्धतराग जाणइ પાણs ભાવની અપેક્ષાએ બાજુમતિ અનંતભાને જાણે છે અને દેખે છે. તથા સઘળા ભાવોના અનંતમાં ભાગને જાણે છે અને દેખે છે. વિપુલમતિ તેજ અનંતભાવોને તથા સઘળા ભાવના અનંતમાં ભાગને વિશેષ વિશુદ્ધ શુદ્ધરૂપથી જાણે છે અને દેખે છે. પ્રશ્ન :- “વનારસ i મંતે જેવા વિષg vom ' હે ભગવાન! કેવળ જ્ઞાનના વિષય કેટલા કહેવાય છે? “નોરમા' ઉ. :- “તે અમારો વર્ષો પd” હે ગૌતમ ! કેવળજ્ઞાન વિષય સંક્ષેપ્તથી ચાર પ્રકારને કહેલ છે. ‘ત ના
શ્રી ભગવતી સૂત્ર : ૬
૧૪ ૦