SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ આમિળવોદિના ગાલે સવેત્ત ના જાસ” એજ રીતે આભિનિબોષિક જ્ઞાની આદેશથી-ઘથી સામાન્યરૂપથી અથવા શ્રતપરિકર્ષિત મતિવાળા હોવાના કારણે જ્ઞાનજન્ય સંસ્કારથી લેકાલેકરૂપ સધળા ક્ષેત્રને જાણે છે, અને દેખે છે. “gવું સ્ટિમો વિ’ એજ રીતે આભિનિબેધિક જ્ઞાની કાળને આશ્રય કરીને પણ આદેશથી સઘળા કાળને જાણે છે અને દેખે છે. “gs માગો વિ' એજ રીતે આભિનિધિકજ્ઞાન ભાવનો આશ્રય કરીને આદેશથી શ્રતજ્ઞાન જન્ય સંસ્કારથી અને ઔદયિકઆદિ પાંચ ભાવથી જાણે છે અને દેખે છે. ભાગ્યમાં એવું જ કહ્યું છે. “માણસાપ ગોઘા સત્રાડું, ઘમ્મથિયારું जाणइ न हु सयभावेणं खेत्तं लोगालोगं कालं सम्बद्धमहव तिविहं वि पंचोदईयाईए भावे अणेज्जएन्नेय मेबइयं आएसोत्तिव मुत्तं सुओवलद्धेमु तस्स મરૂના પર તમાવાયા વિના વિ ફાગુi ' ગૌતમ સ્વામી પ્રભુને પૂછે છે કે- ‘જુથનારસ [ રે ! વરૂણ વિના પણ હે ભદન્ત ! શ્રુતજ્ઞાનના વિષય કેટલા કહ્યા છે? ઉત્તરમાં પ્રભુ કહે છે “જોયા' હે ગૌતમ! “જે સારો વ િgumત્તે થતજ્ઞાનના વિષય સંક્ષેપ્તથી ચાર પ્રકારનાં કહેલ છે. “ના ? તે આ પ્રમાણે છે. વો વેરો, જગો, મણી” દ્રવ્યની અપેક્ષાથી, ક્ષેત્રની અપેક્ષાથી, ભાવની અપેક્ષાથી તેમાં “રોજ સુચના ૩ર૩ સત્રવાડું નાફ પાણ’ દ્રવ્યની અપેક્ષાથી શ્રુતજ્ઞાની ભાવસૃપગવાળા બનીને ધર્માસ્તિકાયિક સઘળાદ્રવ્યોને જાણે છે અને દેખે છે. ‘૩ર૩ ” એ વિશેષણથી અહીંઆ એ સમજાવ્યું છે કે શ્રુતજ્ઞાની અનુપયોગવાળા છાનીને અભિધેયની પ્રતિપત્તિ કરવામાં સમર્થ હિતા નથી. ધર્માસ્તિકાયાદિક દ્રવ્યને જાણે છે. તેનો અભિપ્રાય એ છે કે મતિજ્ઞાનીની અપેક્ષાએ તે વિશેષરૂપે તેને જાણે છે. કેમકે શ્રુતજ્ઞાન ધમસ્તિકાયાદિરૂપ હોય છે. જે અભિન્નદશપૂર્વધારી શ્રુત કેવળી હોય છે. તે શ્રુતાનુસારી અચક્ષુદર્શનરૂપ માનસપ્રત્યક્ષથી સમસ્ત અભિલાને જાણે છે, અને દેખે છે. “વં ઘેરો વિ કાસ્ટિંગ વિ' એજ રીતે ક્ષેત્રથી અને કાળથી એટલે કે શ્રુતજ્ઞાની દ્રવ્યની અપેક્ષા કરીને ઉપગવાળા બનીને ધર્માસ્તિકાયાદિક દ્રવ્યોને જાણે છે. એજ રીતે તે શ્રતજ્ઞાની ઋતજ્ઞાનના ક્ષેત્રને આશ્રય કરીને ભાવશ્રતરૂપ ઉપગવાળ બનીને સર્વ ક્ષેત્રને જાણે છે અને દેખે છે. કાળની અપેક્ષાએ શ્રુતજ્ઞાનના કાળનો આશ્રય કરીને શ્રુતજ્ઞાની ભાવદ્યુતપયુકત થઇને સર્વ કાલને જાણે છે અને દેખે છે. ‘મારો જે સુચનાની સવારે સવારે જ્ઞાનરૂ કરૂ ભાવની અપેક્ષા-શ્રુતજ્ઞાની ભાવને આશ્રય કરીને શ્રતજ્ઞાની ભાવકૃતોપયુકત થઈને સઘળા ઔદયિકઆદિ પાંચે ભાવેને જાણે છે અને દેખે છે. પ્રશ્ન :- “ગોદિનારસ ઈ સંતે દgg વિકg ? ' હે ભગવન્! અવધિજ્ઞાનના વિષય કેટલા છે? “નોરમા ' હે ગોતમ! “તમારો બિંદે Tog” તે સંક્ષેપ્તથી ચાર પ્રકારના કહ્યા છે. બ” જેમકે “ત્રી, વેત્તો, શાસ્ત્રો, માવો” દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી “રવો if ગોહિના વિધ્યારું બાળ; જાસ” અવધિજ્ઞાની દ્રવ્યને આશ્રય કરીને રૂપિ દ્રવ્યોને પુદ્ગલ દ્રવ્યને જાણે છે અને દેખે છે. જ્ઞ નંદી ગાવે મારગો’ અવધિજ્ઞાનનું વિશેષ વર્ણન જેવી રીતે નંદીસૂત્રમાં– શ્રી ભગવતી સૂત્ર : ૬ ૧ ૩૮
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy