________________
6
f
'
દ્રવ્યની અપેક્ષાથી શ્રુતાનાની શ્રુતાજ્ઞાનના વિષ-ભૂત થયેલા દ્રવ્યાને કહે છે તેને જાણે છે, તેની પ્રજ્ઞાપના કરે છે અને તેની પ્રરૂપણા કરે છે. ૮ વિમનનાપણ ન મંતે વ વિલક્ વાત્તે' હે ભગવન ! વિભગજ્ઞાનના વિષય ક્રેટલા પ્રકારના કહ્યા છે ? ‘ ગોયમા ’ હે ગૌતમ ! ‘ સે સમાનો ષષિદે જ્ળો ’ તે સક્ષેપ્તથી ચાર પ્રકારના કહ્યા છે. ‘ તું કાન્હા ’ જેમકે ‘ વનો, વેનગો, શાહગો, માવો ’દ્રવ્યની અપેક્ષાથી ક્ષેત્રની અપેક્ષાથી, કાળની અપેક્ષાથી અને ભાવની અપેક્ષાથી ' दव्वओणं विभंगनाणी विभंगनाणपरिगयाई दव्वाई जाणइ पासइ एवं जात्र માવગોળ ત્રિમંત્રનાળી ત્રિમંત્રનાપદ્િમાવે નાળફ વાસરૂ ' દ્રવ્યની અપેક્ષાયી વિભગજ્ઞાની વિભ’ગજ્ઞાનના વિષયભૂત દ્રવ્યાને જાણે છે અને દેખે છે. એજ રીતે – યાવત -ભાવની અપેક્ષાથી વિભગજ્ઞાની વિભગજ્ઞાતના વિષયભૂત ભાવાને જાણે છે અને દેખે છે. ટીકા :- સત્તરમા દ્વારનું નામ જ્ઞાનગેાચર છે. તેમાં દરેક જ્ઞાનના વિષય અને સ્વરૂપનું કથન કર્યું છે. સૂત્રકાર અહીંઆ પ્રત્યેક જ્ઞાનના વિષય કેટલા છે, તેજ વાત પ્રગટ કરે છે. તેમાં ગૌતમે પ્રભુને એવું પૂછ્યું છે કે ‘ગામિનિવોદિયનાલ્લાં અંતે ત્ર ત્રિસદ્ વાત્તે ' હું ભગવન્ ! અભિનિષેાધિક જ્ઞાન – મતિજ્ઞાનના કેટલા વિષા છે ? અર્થાત્ મતિજ્ઞાન કેટલા વિષયને – એટલે ગ્રાહ્યઅને જાણે છે અને દેખે છે. તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે ગોયમા’ હું ગૌતમ ! તે સમાસનો શર્વાદે વત્તે' મતિજ્ઞાનના વિષય સ ંક્ષેપ્તથી ચાર પ્રકારના કહ્યા છે. સંક્ષેપથી હેવાના હેતુ એ છે કે મતિજ્ઞાનના વિષયભૂત પદાર્થાના જેટલા અવાન્તર ભેદે છે તે સઘળાને પ્રધાન ભેમાં અંતર્ભાત્ર કરી લીધા છે. સમાવેશ કરી લીધેા છે. તું બહાર તેના ચાર પ્રકારા ણા પ્રમાણે છે. ‘ નગો, વેત્તત્રો, જાણો, માત્રમો ' દ્રવ્યની અપેક્ષાથી, ક્ષેત્રની અપેક્ષાથી, કાળની અપેક્ષાથી અને ભાવની અપેક્ષાથી – દ્રવ્યની અપેક્ષા લઈને જે મતિજ્ઞાનના વિષય કહ્યા છે. તેમાં ધર્માસ્તિકાયાક્રિક દ્રવ્યોના આશ્રય લીધો છે. ક્ષેત્રની અપેક્ષાને લઈને મતિજ્ઞાનના જે વિષય કહ્યા છે. તેમાં દ્રવ્યના આધારભૂત આકાશ માત્ર ક્ષેત્રનું ગ્રહણ કર્યું છે. કાળની અપેક્ષા લઇને જે મતિજ્ઞાનના વિષય હ્યા છે. તેમાં દ્રવ્ય પર્યાયની અવસ્થિતિરૂપ અદ્ધાકાલને ગણેલ છે. તથા ભાવની અપેક્ષા લઈને જે મતિજ્ઞાનના વિષય કહ્યા છે. તેમાં ઐદિયિકાદિ ભાવાને અથવા દ્રવ્યાની પર્યાયાને આશ્રય કરીને કહેલ છે. दव्त्रओणं आभिणिबोहियनाणी आएसेणं सव्वदव्वाई जाणइ રાસરૂ ' દ્રવ્યની અથવા અભિનિષેાધિક જ્ઞાનના વિષય ભૂત દ્રવ્યની અપેક્ષા લઇને અભિનિષેાધિક જ્ઞાની સામાન્યરૂપથી અને વિશેષરૂપથી અથવા અઘિ-દ્રવ્યરૂપથી તેના આાવાન્તર સર્વાં વિશેષ રૂપથી નહીં અથવા શ્રુતજ્ઞાન જનિત સંસ્કારથી ધર્માસ્તિકાયાદ્રિક દ્રવ્યાને જાણે છે. અવાય અને ધારણાની અપેક્ષાયી તેના પેાતાના ગ્રાહ્ય વિષયરૂપ અનાવે છે. કેમકે અવાય અને ધારણા જ્ઞાનરૂપ છે. ‘ પતિ ’ અવગ્ન અને ઇહાની અપેક્ષાથી તેને સામાન્યરૂપથી જાણે છે. કેમકે તે બંને દર્શાનરૂપ છે. ભાગ્યમાં એવું જ હ્યું છે. ‘. નાળમાયપિગો સંઘમિટે નામેદાશો, તારે સાં रोइज्जइ, जेण तं नाणं । जं सामन्नग्गहणं दंसणमेयं વિત્તિયનાળું ' તેનું તાત્પર્ય એ છે કે અવગ્રહ અને ષડ્ડા એ અને સામાન્ય અર્થ ગ્રહણરૂપ છે. અર્થાત્ મતિજ્ઞાનના અવગ્રહ, ઇડા, અવાય અને ધારા એ ચાર ભેદ છે. તેમાં અવગ્રહ અને ઇંડા એ બે ભેદ પદ્મા'ને સામાન્યરૂપથી ગ્રહણ કરે છે તથા અવાય અને ધારણા એ વિશેષ ગ્રહણુ સ્વભાવવાળા હાય છે. અર્થાત્ તે બ ંને પઢાર્થાને વિશેષરૂપ જાણે છે. એટલા માટે સૂત્રકારે ‘ નાળફ વાસરૂં ’ એવા એ ક્રિયાપદના પ્રયોગ કર્યાં છે. ‘વેત્તગો
6
શ્રી ભગવતી સૂત્ર : ૬
૧૩૭