SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ હે ભગવન્ ! અવધિજ્ઞાનના વિષય કેટલા પ્રકારના કહ્યા છે ! “જોયમા” હે ગૌતમ! ' से समासओ चउबिहे पणते तं जहा दव्यओ खेत्तओ, कालओ, भावओ' અવધિજ્ઞાનના વિષય સંક્ષેપથી ચાર પ્રકારના છે. જેમકે દ્રવ્યની અપેક્ષાથી ક્ષેત્રની અપેક્ષાથી, કાળની અપેક્ષાથી અને ભાવની અપેક્ષાથી ‘રા ગાદિના હર વા કાજરૂ ” દ્રવ્યની અપેક્ષાથી અવધિજ્ઞાની રૂપિ દ્રવ્યોને જાણે છે અને દેખે છે. “કાંદા મંત્રી કાર માગો ” એજ રીતે જેવી રીતે નંદીસૂત્રમાં કહેવામાં આવ્યું છે – યાવત્ – ભાવપર્યત સમજી લેવું. “માપત્તાનાસ્ત vi મતે તરૂણ વિષg Tum ” હે ભગવન ! મન:પર્યવજ્ઞાનના કેટલા વિષય કહ્યા છે? “ મા” હે ગૌતમ! “જે સમો ” મનઃ૫વજ્ઞાનનાં વિષય સંક્ષેપથી ચાર પ્રકારના કહ્યા છે. “ ના ? તે આ પ્રમાણે છે. “ ગો, ઉત્તમ, શાજી, મામ ” દ્રવ્યની અપેક્ષાથી, ક્ષેત્રની અપેક્ષાથી, કાળની અપેક્ષાથી અને ભાવની અપેક્ષાથી दबओ णं उज्जुमई अणंते अणंतपएसिए जहा नंदीए जाव भावओ' દ્રવ્યની અપેક્ષાથી ઋજુમતી મન:પર્યવજ્ઞાની મનરૂપથી પરિણત અનંતપ્રદેશવાળા, અનંત કને જેવી રીતે નંદીસૂત્રમાં વર્ણવ્યું છે–પાવત તેવીજ રીતે ભાવપર્યત જાણે છે અને દેખે છે. * વનાળ ઇ મંતે વરૂણસિંg guત્ત' હે ભદન્ત ! કેવળજ્ઞાનના વિષય કેટલા કહ્યા છે? “યમ” હે ગૌતમ ! તે સમાપ્ત વિ Tum તે સંક્ષેપ્તથી ચાર પ્રકારના કથા છે. “તે ગા’ જેમકે “કાગો, વેગો, લો , મારો ” દ્રવ્યની અપેક્ષાથી, ક્ષેત્રની અપેક્ષાથી, કાળની અપેક્ષાથી અને ભાવની અપેક્ષાથી ગગો of tવત્રના સ વારું નાળ ઘાસરૂ ના માગો , દ્રવ્યની અપેક્ષાએ કેવળજ્ઞાની સમસ્ત (સઘળાં) દ્રવ્યને જાણે છે અને દેખે છે. એ જ રીતે તે યાવત ભાવની અપેક્ષા પર્યત પણ સઘળા ભાવેને જાણે છે અને દેખે છે. નરૂગન્નાનg of મત્તે વરૂણ વિકg gumજે ” હે ભગવન્! મત્યજ્ઞાનના વિષય કેટલા કહ્યા છે? “ મા” હે ગૌતમ! “જે સમાન સૂરિ 100 ” આત્મજ્ઞાનના વિષય સંક્ષેપ્તથી ચાર પ્રકારના કથા છે. “ તે નદ” જેમકે “ઢવો , ગો, શાસ્ત્રો માવો ” દ્રવ્યની અપેક્ષાથી, ક્ષેત્રની અપેક્ષાથી, કાળની અપેક્ષાથી અને ભાવની અપેક્ષાથી ‘વોઇ મરૂઝમાળા મરૂગન્નાઇપરિણાવાડું ત્રારૂં બાળારૂ વાર દ્રવ્યની અપેક્ષાથી મત્યજ્ઞાની, મત્યજ્ઞાનના વિષયભૂત થયેલા દ્રવ્યેન જાણે છે અને દેખે છે “નાર માવો મરૂગન્નાને મામાવ િમાવે રાઇફ વાસ’ તેવી રીતે મત્યજ્ઞાની મત્યજ્ઞાનના વિષયભૂત થયેલા – યાવત – સઘળા ભાવને જાગે છે અને દેખ છે. “કુર બનાસ ઈ સંતે જવા વિસા ઘou * હે ભદન્ત! કૃતજ્ઞાનના વિષય કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે. “મોમા હે ગૌતમ! “જે માણસો વ દે પuત્તે’ તે સંક્ષેપ્તથી ચાર પ્રકારના છે. “તં ના?’ જેમકે “દવ, વેરો, , માવો ” દ્રવ્યની અપેક્ષાથી, ક્ષેત્રની અપેક્ષાથી કાળની અપેક્ષાથી અને ભાવથી ‘રવો મુશનાળી મૂયમન્નાનારિવા; दबाई आघवेइ पण्णवेइ परूवेई एवं खेत्तओ कालओ भावओ' શ્રી ભગવતી સૂત્ર : ૬
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy