________________
'
હાય છે જે જ્ઞાની હૅય છે કે અજ્ઞાની હોય છે. અન્નાનાનિય ત્તિષિ મચળાવ્ ’ હે ગૌતમ !
જ્ઞાન અહારક જીવાને જ હોય છે. એટલા માટે વિગ્રહુતિવાળા અનાહારક જીવાને હાય છે સિદ્ધાવસ્થાઓમાં અનાહારાને પણ હાય છે.
मणज्जपनाणवज्जाई नाणार' અનાહારક વેને મન:પર્યાંવ જ્ઞાન છેડીને ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાથી હેાય છે. તેનું કારણ એ છે કે મન:પર્યાવ પહેલાના ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન અને કેવળજ્ઞાન કેવળી સમુધ્ધાત શૈલેશી ॥ સ. ૧૦ ॥
જ્ઞાનગોચર કા નિરૂપણ
જ્ઞાનગાચરની વક્તવ્યતા – નિરૂપણુ ‘ ગામિળિયોડિયનસ નું મત્તે વપ વિસ' ઇત્યાદિ.
9
"
સત્રાથ :-‘મિર્માળો યનાળસ્સાં મતે તૈવવિજ્ઞÇ પન્નો હે ભગવન્ ! આભિનિષેાધિક જ્ઞાનના વિષય કેટલા કથા છે? ગોયમા ' હે ગૌતમ ! ને સમાસો ચન્તિકે વાત્તે' તે સ ંક્ષેપથી ચાર પ્રકારના કહ્યા છે. ‘ તું ના જેમકે ‘ગો, લેવો, જાગો, માર્ગો ' દ્રવ્યની અપેક્ષાએ ક્ષેત્રની અપેક્ષાએ,કાળની અપેક્ષાએ અને ભાવની અપેક્ષાએ ચાર પ્રકારના છે. 'दoaओ णं आभिनिबोहिय नाणी आएसे णं सव्वदवाई जाणइ पासइ खेत्तसो आभिणिबोहिय नाणी आए से णं सव्वखेत्तं जाणइ पास, एवं कालओ वि एवं માત્રો વિ ' દ્રવ્યની અપેક્ષાએ અભિનિષેાધિક જ્ઞાની સામાન્યરૂપથી સમસ્ત (સઘળાં) દ્રવ્યાને જાણે છે. દેખે છે. ક્ષેત્રની અપેક્ષાએ અભિનિષેાધિક જ્ઞાતી સામાન્યથી સમસ્ત ક્ષેત્રને જાણે છે અને દેખે છે. એજ રીતે કાળની અપેક્ષાએ પણ જાણવું જોઈએ અને ભાવની અપેક્ષાએપણ જાણવું જોઇએ. ‘સુચનાળÆ નં મંતે વરૂપ વિષર્ હે ભગવન્ ! શ્રુત જ્ઞાનના વિષય કેટલા કલા છે? ‘શૌયમા’ ‘ તે સમાપ્તો શનિદે ત્તે ' શ્રુતજ્ઞાનના વિષય સ ંક્ષેપ્તથી ચાર પ્રકારના કહ્યા છે. ‘તું ના' જેમકે નો હેત્તો જાગો મો ' દ્રવ્યની અપેક્ષાએ, ક્ષેત્રની અપેક્ષાએ, કાળની અપેક્ષાએ અને ભાવની અપેક્ષાએ ચાર પ્રકારના છે. ‘ત્રંબોળ સુચનાની લકત્તે સગારૂં નારૂ પાત્ત ' દ્રવ્યની અપેક્ષાએ શ્રુતજ્ઞાની ઉપયોગ યુકત થઇને સમસ્તસઘળા દ્રવ્યાને જાણે છે, અને દેખે છે. વવેત્તો વિજાગો વિમાનો નં ધ્રુવનાળી ઉત્તે સમાવે નાળફ વાસરૂં ' એજ રીતે ક્ષેત્રની અપેક્ષાએ અને કાળની અપેક્ષાએ સમજવું અને ભાવની અપેક્ષાએ શ્રુતજ્ઞાની ઉપર્યુકત થઈને સધળા ભાવેને જાણે છે અને દેખે છે. ‘યોનિમાં મતે વરૂ વિસદ્ વૃત્ત છ
ને'
6
શ્રી ભગવતી સૂત્ર : ૬
૧૩૫