________________
કે કેવળી શુકલ લેશ્યાવાળા હોય છે અને તે કેવળ એકજ જ્ઞાન કેવળજ્ઞાનથી જ્ઞાની હોય છે. લેશ્યા રહિત છવ સિદ્ધોની માફક એક કેવળજ્ઞાનવાળા જ હોય છે.
હવે સૂત્રકાર ચૌદમાં કષાયદ્વારનો આશ્રય કરીને કહે છે કે “સારું મંતે કીવા જં નાની નાની ” હે ભગવાન! સકષાયિકષાયવાળા જીવ જ્ઞાની હોય છે
અનાની ઉ.:- “ ના સ$ વિકા” જેવી રીતે હે ગૌતમ ! સેંદ્રીય જીવને ભજનાથી કેવળજ્ઞાન છેડીને ચાર જ્ઞાનવાળા અને ત્રણ અજ્ઞનવાળા કહ્યા છે. તે જ રીતે કષાયવાળા જીવ પણ ભજનાથી ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનવાળા કહેવાય છે. “gવું ના દિવસ સકષાયિક જીની માફક-ચાવત કેધ કષાયી, માનકષાયી, માયાકષાયી, અને લેભ કષાયી છે પણ ભજનાથી ચાર જ્ઞાનવાળા અને ત્રણ અજ્ઞાનવાળા હોય છે. પ્રશ્ન – “રાજા મંતે વીવા f Rાળી સનાળી' હે ભગવન્ ! જે જીવ કષાય રહિત હોય છે. તે જીવ શાની હોય છે કે અજ્ઞાની? “ર ના મચળા હે ગૌતમ! કષાય રહિત જીવોમાં ભજનાથી પાંચ જ્ઞાન હોય છે. છાસ્થ, વીતરાગ–અગીયારમા અને બારમાં ગુણ સ્થાનવર્તિ છે અને કેવળીઓ કષાય રહિત હોવાના કારણે આ પ્રમાણે કહ્યું છે. અર્થાત છવાસ્થ વીતરાગત ભજનાથી ચાર જ્ઞાનવાળા હોય છે અને કેવળી પાંચમા જ્ઞાન કેવળજ્ઞાનવાળા હોય છે.
હવે પંદરમાં વેદદારને આશ્રય કરીને ગૌસ્વામી પ્રભુને એવું પૂછે છે કે સંઘના મતે ગીર #િ નાળ નાખી ” હે ભગવાન ! જે જીવ સંવેદક હેય છે તે છવ નાની હોય છે કે અજ્ઞાની હોય છે!
ઉ. :- “ગદા સ”િ હે ગૌતમ ઈન્દ્રિયવાળા જીવ જે રીતે ભજનાથી ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનવાળા [ભજનાથી] હોય છે તે જ રીતે સવેદક (દવાળા) જીવ પણ જજનાથી ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનવાળા હોય છે. પર્વ સ્મિથ ઇi gain, vi નgયના િસ વેદક ની માફક દવાળા, પુરુષદવાળા અને નપુંસકતવાળા ભજનાથી ચાર જ્ઞાન અને ગણ અજ્ઞાનવાળા હોય છે. “ ગયા બધા ગાણા જેવી રીતે અકષાયિ જીવ કષાય રહિત છવ ભજનાથી પાંચ જ્ઞાનવાળા કહ્યા છે તે જ રીતે અવેદક જીવ (વેદ રહિત છવ) પણ ભજનાથી પાંચ જ્ઞાનવાળા હોય છે. તેનું કારણ એ છે કે અનિવૃત્તિ બાદરાદિ ગુણસ્થાનવાળા જીવ–દરહિત નવમાં ગુણરથ નથી આગળના જીવ-અદક–વેદવિતાના હેવાના કારણે બારમા ગુણસ્થાન સુધી ભજનાથી ચાર જ્ઞાનવાળા હોય છે. અને કેવળી ભગવાનને એક કેવળજ્ઞાન જ હોય છે. એટલા માટે આવેદક જીવને ભજનાથી પાંચ જ્ઞાનવાળા કહ્યા છે.
હવે સેળમા આહારક દ્વારનો આશ્રય કરીને ગૌતમ સવામી પ્રભુને એવું પૂછે છે કે માહારા મતે ગીવા ના ના ” હે ભગવાન ! જે જીવ આહારક હોય છે તે જ્ઞાની હોય છે કે અજ્ઞાની ? ઉ. - ‘ના સત્તા હે ગૌતમ! સકષાયિક જીને જે રીતે ભજનાથી ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનવાળા કહ્યા છે. એ જ રીતે આહારક જીવ પણ ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનવાળા હોય છે. એજ વાત
નવાં વસ્ત્રના વિ” આ સૂત્રપાઠ દ્વારા સમજાવ્યું છે. તેમાં એ કહ્યું છે કે સકષાયિક જીવોની અપેક્ષાએ આહારક જીવોમાં એજ વિશેષતા છે કે આહારક છવ કેવળજ્ઞાનવાળા પણ હોય છે કારણકે કેવળી પણ આહાર સહિત હોય છે. પ્રશ્ન :બફારા મતે નવા #િ નાખી મન્ના' હે ભગવાન ! જે જીવ અનાહારક
શ્રી ભગવતી સૂત્ર : ૬
૧ ૩૪