SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ગોહિની ” જે ત્રણ જ્ઞાનવાળા હોય છે તેઓ અમિનિબેધિકત્તાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનવાળા હોય છે. “ને વવનાર તે ગામિMિદિરના વાવ ઘTHકન નાળી? તેઓમાં જે ચાર જ્ઞાનવાળા હોય છે તે અભિનિધિક (મતિજ્ઞાન) થી લઈને મન:પર્યવજ્ઞાન સુધીના જ્ઞાનવાળા હોય છે. “ ને એના તે નિચHT તિન્નાણી અવધિદર્શનરૂપ અનાકારપગવાળાઓમાં જે જીવ અજ્ઞાની હોય છે તે નિયમથી ત્રણ અજ્ઞાનવાળા હોય છે. ‘તૈના” તે ત્રણ અજ્ઞાન આ પ્રમાણે છે. “મરૂગનાળા ઘરના, વિમાનાણી મત્યજ્ઞાન શ્રુતજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન એ ત્રણ અજ્ઞાનવાળા હોય છે. વળગણ શાસ્ત્રના ક્રિયા કેવળદર્શનરૂ૫ આનાકારપગવાળા છાને કેવળજ્ઞાન લબ્ધિવાળા ની માફક એક કેવળજ્ઞાનરૂપથી જ જ્ઞાની સમજવા. હવે બારમા ગઠારનો આશ્રય કરીને પ્રભુને ગૌસ્વામી પૂછે છે કે “ સંયે અંતે બીવા જં નાળી ગન્ના” હે ભદન્ત! જે જીવ ગવાળા હોય છે તે જ્ઞાની હોય છે કે અજ્ઞાની હોય છે? ઉ. - “ કહી સંવદ્યા ” હે ગૌતમ! જે રીતે પહેલાં કાયદ્વારમાં સકાયિક જીવને ભજનાથી પાંચ જ્ઞાનવાળા અને ત્રણ અજ્ઞાનવાળા કહ્યા છે તેવીજ રીતે અહીંઆ પણ સંગી જીવને પાંચ જ્ઞાનવાળા અને ત્રણ અજ્ઞાનવાળા સમજવા. વું માનો, વરૂપ, કાચોળી વિ મોજ Hદા સિદ્ધા” ગીની જેમજ મનોયોગીને વચનગીને અને કાયમી જીવોને ભજનાથી પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનવાળા ભજનાથી સમજવા. પાંચ જ્ઞાની અને ત્રણ અજ્ઞાનેની ભજના અહીં એટલા સારૂ કહેવામાં આવી છે કે ત્રણે એગ કેવળીઓને તથા મિથ્યા દષ્ટિએ એ બંનેને હોય છે. જે યોગ રહિત હોય છે, તેવા અયોગી છવ જેવી રીતે સિદ્ધ એક કેવળજ્ઞાનરૂપ જ્ઞાનથી જ્ઞાની હોય છે એ જ રીતે એક કેવળજ્ઞાનથી જ જ્ઞાની હોય છે. - હવે સૂત્રકાર તેમના લેસ્પાધારને આશ્રય કરીને કહે છે કે - “સરસાઇ મતિ ગીતા નાળા ગરનાળ” હે ભગવન ! જે જે લેશ્યાવાળા હોય છે. તે જ્ઞાની હોય છે કે અજ્ઞાની હોય છે. કૃષ્ણાદિ દ્રવ્યના સંબંધવાળા આમ પરિણામ વિશેષનું નામ લેશ્યા છે. એ લેશ્યાનું નિરૂપણ પ્રજ્ઞાપના સૂત્રના સત્તરમાં પદમાં કરાયું છે. એટલે તે જોવાની ઇચછાવાળાઓએ ત્યાંજ જોઈ લેવું. ઉત્તર :- “ વદ સા ’ હે ગૌતમ! જે રીતે સકાયિક જીવને ભજનાથી પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન કહ્યા છે. તેજ રીતે લેશ્યાવાળા જીવ પણ ભજનાથી પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનવાળા હોય છે. અહીંઆ સલે જેવાને ભજનાથી પાંચ જ્ઞાનવાળા કહ્યા છે. તેનું કારણ એ છે કે કેવળી પણ પૂર્વપ્રજ્ઞાપનનયની અપેક્ષાએ શુકલ લેક્ષાવાળા કહેવાય છે. એટલે તેમાં એક કેવળજ્ઞાન જ હોય છે. પ્રશ્ન ઃ- વાઇસા મંતે નવા જિ ના ના કૃષ્ણલેશ્યાવાળા જીવ શું જ્ઞાની હોય છે કે અજ્ઞાની ? ઉ. :- “હા સ”િ પહેલાં સેન્દ્રિય જીને જે રીતે ભજનાથી ચાર જ્ઞાનવાળા અને ત્રણ અજ્ઞાનવાળા કહ્યા છે. એજ રીતે કૃષ્ણલેશ્યાવાળા છે પણ ભજનાથી ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનવાળા કહ્યા છે. 'एवं जाव पम्हलेस्सा, सुक्कलेस्सा जहा सलेस्सा अलेस्सा जहा सिद्धा' કૃષ્ણલેશ્યાવાળાઓની માફક નીલેશ્યાવાળા, કાપેલેસ્યાવાળા તેજોલેશ્યાવાળા અને પડ્યૂલેશ્યાવાળા ને સમજવા. અર્થાત જે રીતે કૃષ્ણલેશ્યાવાળા જીવ ભજનાથી ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનવાળા કહ્યા છે. તે જ રીતે પૂર્વોકત લેશ્યાવાળા જીવો પણ ભજનાથી ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનવાળા હોય છે. તથા જે રીતે સેલેશ્ય છવ ભજનાથી પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનવાળા કહ્યા છે તેજ રીતે શુકલ લેફ્સાવાળા જેને પણ પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનવાળા કહ્યા છે. અહીંઆ પાંચ જ્ઞાનીઓની ભજના એટલા માટે કહી છે શ્રી ભગવતી સૂત્ર : ૬ ૧ ૩૩
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy