________________
,
અને મન:પર્યાવજ્ઞાનના યાગથી ચાર જ્ઞાનવાળા હેાય છે. એજ રીતે તેઓને પણ કદાચિત ત્રણ જ્ઞાનવાળા અને કદાચિત ચાર જ્ઞાનવાળા સમજવા, ' केवलनाणसागरोवउत्ता जहा केवलनाणलद्धिया કેવળજ્ઞાન સાકાર ઉપયેાગવાળા જીવને કેવળજ્ઞાન લબ્ધિવાળા જીવાની માફક સમજવા. અર્થાત્ તેમાં એક કેવળજ્ઞાન જ હોય છે. એટલે તે એક કેવળજ્ઞાનથી જ જ્ઞાની હાય છે. ‘મફન્ના સામોત્રકત્તાળું તિમ્નિ અન્નાળાછું મયા?” જે જીવ મત્યજ્ઞાનરૂપ સાકાર ઉપયેામવાળા હાય છે. તેઓમાં મત્યજ્ઞાન, શ્રુતાજ્ઞાન અને વિભગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન ભજનાથી હેાય છે. એટલે કાઇવાર બે અજ્ઞાન અને કાર્યવાર
6
ત્રણ અજ્ઞાન હેાય છે. Ë મુખ્યઅન્નાળસામણેવવત્તા વિ ’ એજ રીતે શ્રુતાજ્ઞાનરૂપ સાકારાપ યાગવાળા જીવાને પણ સમજવા. અર્થાત્ એ પણ કાષ્ઠવાર બે અજ્ઞાનવાળા અને કોઇવાર ત્રણ અજ્ઞાનવાળા હાય છે. त्रिभंगनाणसागरोवउत्ताणं तिन्नि અન્નાળાનું નિયમ ’ વિભગ જ્ઞાન સાકારાયયેગવાળા જીવ અન્નાની હાય છે અને તેમાં મત્યજ્ઞાન, શ્રુતાનાન અને વિભગઅજ્ઞાન એ ત્રણ અજ્ઞાન નિયમથી હાય છે. પ્રશ્ન :-અનાવનારોત્રઽત્તાળું મંતે નવા જિ નાળી બન્નાળી ? હે ભગવન્ ! જે જીવ અનાકાર ઉપયોગવાળા હોય તે નાની હાય છે કે અજ્ઞાની ? અનાકારાપયોગનું તાપ એવા મેધથી છે કે જે ખેલથી જાતિ, ગુણ, ક્રિયા આદિ રૂપ આકાર પ્રગટ થતા નથી. એવા અનાકાર ઉપયોગ દર્શનરૂપ ડાય છે. દનના તાપયા સામાન્યજ્ઞાનથી છે. તેમાં ઉપયોગવાળા જીવ જ્ઞાની હાય છે કે અજ્ઞાની ? ઉ. :- પંચનાળાšતિનિ અન્નાળાર્ મળા' કે ગૌતમ ! અનાકાર ઉપયોગવાળા છવ જ્ઞાની પણ હેાય છેઅને અજ્ઞાની પણ હોય છે. તેઓમાં જે જીવ જ્ઞાની હાય છે. તે લબ્ધિની અપેક્ષાએ પાંચ જ્ઞાનવાળા હેાય છે અને જે અજ્ઞાની હાય છે. તેમાં ત્રણ અજ્ઞાન ડ્રાય છે. આ કથન ભજનાથી સમજવું. નિયમથી નહીં તેજ રીતે ' चक्खुदंसण अचक्खुदंसणअणगारोवउत्ता વ’ ચક્ષુદČન, અચક્ષુદČન રૂપ અનાકાર ઉપયોગવાળા જીવાના વિષયમાં પણ સમજવું. અર્થાત્ એ પણ જ્ઞાની અને અજ્ઞાની એમ બંને પ્રકારે હાય છે. ચક્ષુજન્યજ્ઞાન પહેલાં અને અચક્ષુજન્યજ્ઞાનથી પહેલાં જે સામાન્ય અવલેકનરૂપ મેધ થાય છે. તેનું નામ ચક્ષુન અને અચક્ષુન છે. તેવાઓને (જ્ઞાનીને) ‘ નવાં પત્તાનાળા, તન્નિ अन्नाणाई भयणाए ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાથી હાય છે. કેમકે ચક્ષુશનવાળાઓમાં અને અચક્ષુદ’નવાળાઓમાં કવળી હાતા નથી. અર્થાત્ કેવળી કેવલદ ને પયુકત હોય છે. તેઓમાં ચક્ષુદને પયેગ અને અચક્ષુ નાયેગ હાતા નથી. એટલા માટે તેઓ તેનાી ઉપર્યુકત હોતા નથી. એટલા માટે તે તેને દેવળજ્ઞાનને છેડીને નાનીએમ ભજનાવી ચાર જ્ઞાન અને અજ્ઞાનીઓમાં ત્રણ અજ્ઞાન હોવાનું કહ્યું છે શ્ન :- દિસળગાોવવત્તામાં પુછા ' જે જીવ અધિન રૂપ અનાકાર ઉપયોગવાળા હોય છે તે જ્ઞાની હોય છે કે અજ્ઞાની હાય છે ? ઉત્તર :' ગોયમાં ' હે ગૌતમ ! નાળી ત્રિ ત્રનાળી વિ' જે જીવ અવધિદર્શનરૂપ અનાકાર ઉપયેગવાળા હાય છે તે જ્ઞાની હાય છે કે અજ્ઞાની હોય છે, કેમકે દર્શન સામાન્યને વિષય કરવાવાળુ હાય છે અને જે સામાન્ય હોય છે તે એકરૂપ હોય છે. એટલા માટે જ્ઞાનીના દર્શીનમાં અને અજ્ઞાનીના દર્શનમાં કેાઈ ભેક હાતા નથી. ને નાળી તે ગÒળયા તિન્નાળી અત્થા પડનાળી ? તેમાં જે નાની હાય છે તે પૈકી કેટલાક અવધિ દર્શનરૂપ અનાકારાપયેગવાળા જીવ ત્રણ જ્ઞાનવાળા હેાય છે અને કેટલાક ચાર જ્ઞાનવાળા હોય છે. ‘ને તિન્નાળી તે ગામિળિયોતિષનાળી ધ્રુવનાળી
"
શ્રી ભગવતી સૂત્ર : ૬
૧૩૨