________________
હોવાની વિશેષતા છે. “અનાદાના મંતે નોવા નાળી ગનાળો ” હે ગૌતમ! જે જીવ અનાહારક હોય છે તે જ્ઞાની હોય છે કે અજ્ઞાની હોય છે? “મg નાનાવળવું નાળા અન્નાનાદિ રિ િસચાઇ હે ગૌતમ! તેઓમાં મનઃ પર્યાવ જ્ઞાન છોડીને ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન- ભજનાથી હોય છે.
ટીકાથ:- અગીયારમાં ઉપયોગદ્વારનો આશ્રય કરીને જ્ઞાનાદિકની પ્રરૂપણ કરવા માટે ગૌતમ સ્વામી પ્રભુને પૂછે છે. “સામાવવત્તા મંતે વીવા જિં ના ગન્નrળી' હે ભદન્ત ! જે જીવ સાકાય ઉપયોગથી યુકત હોય છે. જાતિ, ગુણ, ક્રિયા આદિ સ્વરૂપ વિશેષનું નામ આકાર છે.-આ સાકાર જેના જ્ઞાનમાં હોય તેનું નામ સાકાર ઉપયાગ છે. અર્થાત – વિશેષ ગ્રાહક બેધનું નામ સાકાર ઉપયોગી છે. તેમાં ઉપયુક્ત જે જીવ હોય તે સાકાર ઉપયોગવાળા જીવ કહેવાય છે તેવા છેવો જ્ઞાની હોય છે કે અજ્ઞાની ! તેના ઉત્તરમાં ભગવાન કહે છે કે “પંચ નાળારૂં તિક્તિ પન્નાબાડું મથTIg”હે ગૌતમ! સાકાર ઉપયોગમાળા જ જ્ઞાની અને અજ્ઞાની બે પ્રકારના હોય છે. તેઓમાં જે જ્ઞાની હોય છે, તે ભજનાથી પાંચ જ્ઞાનવાળા હોય છે. કેટલાક સાકારપગવાળા જીવ કેઈવાર બે જ્ઞાનવાળા અને કેટલાક જીવ ત્રણ જ્ઞાનવાળા હોય છે. કેટલાક જીવ કદાચિત ચાર જ્ઞાનવાળા હોય છે અને કેટલાક જીવ કદાચિત એકજ જ્ઞાનવાળા હોય છે. કદાચિત એક અને કોઈવાર બે આદિ ઉપયોગવાળા જીવ હોય છે, એવું જે કહેવામાં આવ્યું છે તે લબ્ધિની અપેક્ષાથી કહેવામાં આવ્યું છે તેમ સમજવું. કેમકે ઉપયોગ એક સમયમાં જીવને એકજ હોય છે. ચાહે તે જ્ઞાનરૂપ હાય ચાહે અજ્ઞાનરૂપ અજ્ઞાનીઓમાં ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે. કોઈવાર બે અને કઈવાર ત્રણ અજ્ઞાન હોય છે. એ પહેલાં પ્રગટ કરવામાં આવ્યું છે કે ઉપયોગ સાકાર અને અનાકારના ભેદથી બે પ્રકારના હોય છે. તેમાં સાકાર ઉપયોગ આઠ પ્રકારના અને અનાકાર ઉપયોગ ત્રણ પ્રકારના હોય છે. હવે ગૌતમ સ્વામી સાકારે પગના ભેદને ઉદ્દેશીને પ્રભુને એવું પૂછે છે કે :- ‘ગામાજવોદિયનાખતા જોવત્તા અંતે બંa જિં ના ગાળ” હે ભદન્ત! જે જીવ અભિનિબેધિક જ્ઞાનરૂપ સાકાર ઉપયોગમાં ઉપયુક્ત હોય તેવા જીવે જ્ઞાની હોય છે કે અજ્ઞાની ?
ઉત્તરઃ-ત્તાર નાળાછું મળrણ આભિનિબંધિક જ્ઞાનરૂપ સાકારોપયોગવાળા જીવ જ્ઞાની હોય છે. તેઓમાં મતિજ્ઞાન, કૃતજ્ઞાન, અવધિજ્ઞાન અને મનઃપર્યાવજ્ઞાન એ ચાર જ્ઞાન ભજનાથી હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે જીવેને મતિજ્ઞાનમાં ઉપયોગ થાય છે. ત્યારે લબ્ધિની અપેક્ષાએ તેમનામાં ચાર શાન સુધી રહી શકે છે. કારણકે એક જીવમાં એક સાથે “gવીનિ માથાન યુવા શમિશ્નરાગ્યેઃ એ સિદ્ધાંત વાક્યાનુસાર ચાર જ્ઞાન પર્યત હાઇ શકે છે. તેની સાથે કેવળજ્ઞાન હેતું નથી. એટલા માટે ચાર જ્ઞાન પર્યત હોવાનું કહેવામાં આવ્યું છે. “gવં મુનાસાવ સત્તા જિ. એજ રીતે શ્રતજ્ઞાનરૂપ સાગરેપગવાળા જીવ હોય છે. તેઓમાં ભજનાથી ચાર જ્ઞાન પર્યત હોય છે. “મોદિનાબારેવડા ગદા યોદિનાદિયા અવધિજ્ઞાન રૂપે સાકાપ યોગવાળા જીવને અવધિજ્ઞાન લબ્ધિવાળા જીવોની માફક સમજવા. અર્થાત-કઈક વખત તેઓ મતિ, શ્રત અને અવધિજ્ઞાનવાળા હોય છે અને કઈ વખત મતિ, મૃતઅવધિ અને મન:પર્યવજ્ઞાનવાળા હોય છે. 'માઉનના સાધાર૩રા નદા’ માપદનવનાથદ્ધયા ” મન:પર્યવજ્ઞાનરૂપ સાકાર ઉપયોગવાળા જીવને મન:પર્યવજ્ઞાન લબ્ધિવાળા ની માફક સમજવા. અર્થાત જે રીતે તેઓ કોઇવાર મતિ શ્રત અને મન:પર્યવજ્ઞાનના સંબંધમાં ત્રણ જ્ઞાનવાળા હોય છે અને કેઈવાર મતિ, શ્રુત, અવધિ
શ્રી ભગવતી સૂત્ર : ૬
૧ ૩૧