________________
‘જોયમ હે ગૌતમ ! “નાળા ગરનાળા વિ જે જીવ અવધિદર્શન અનાકરાયવેગવાળા હોય છે. તે જ્ઞાની પણ હોય છે અને અજ્ઞાની પણ હોય છે. 'जे नाणी ते अत्थेगडया. तिनाणी, अत्येगडया चउनाणी, जे तिन्नाणी ते ગામિવિરાણી, ગાત્ર જવના ” તેઓમાં જે જ્ઞાની હોય છે. તે પૈકી કેટલાક મતિજ્ઞાન, શ્રતજ્ઞાન અને અવધિજ્ઞાનવાળા હોય છે અને કેટલાક મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મનપર્યાવજ્ઞાન એમ ચાર જ્ઞાનવાળા હોય છે. જે અન્ના ते नियमा तिअन्नाणी तं जहा मइअन्नाणी सुयअन्नाणी विभंगनाणी' તેઓમાં જે અજ્ઞાની હોય છે તે નિયમથી મત્યજ્ઞાન, શ્રતાજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન એ ત્રણ અજ્ઞાનવાળા હોય છે. રાત્રઢતા અનાજના ઉત્તર ગદા વસ્ત્રાપદ્ધિયા' કેવળદર્શન અનાકારપગવાળા જીવ કેવળજ્ઞાનલબ્ધિવાળા જીવોની માફક હોય છે. ‘સનો મતે
ના બનાળા ” હે ભદન્ત ! સગી જીવ શાની હોય છે કે અજ્ઞાની હોય છે? “ ગદા સારૂયા' હે ગૌતમ! સંગી જીવ સકાયિક જીની માફક હોય છે. “પર્વ મનગોપી વફt #ાયી રિ’ એજ રીતે મનેયેગી, વચનગી, અને કાયિોગી જીવોને પણ સમજવા. “વો કદારિદ્ધા અગી જીવ સિદ્ધોની માફક હોય છે. સત્તામાં તે જીવા નાળા ના ? જે જીવ લેશ્યાવાળા હોય છે તે જ્ઞાની હોય છે કે અજ્ઞાની હોય છે ? “ ના સંડ્યા હે ગૌતમ! લેશ્યાવાળા છવ સકાયિક ની માફક હોય છે. “ જ08ા અંતે ર્ગા ફ્રિ નાળી ગાળી હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા જીવ જ્ઞાની હોય છે કે અજ્ઞાની હોય છે? “ નહી સëયા ” હે ગૌતમ! કૃબગુલેશ્યાવાળા જીવ સેંદ્રિય જીની માફક જ હોય છે. “વં ગાવે રક્ષા, મુક્ષા ગદા સંસી,
સિદ્ધા' એજ રીતે ચાવત પાલેશ્યાવાળા જીવ હોય છે. શુકલેશ્યાવાળા જીવ સલેશ્ય છની જેવા હોય છે તથા જે લેડ્યા વિનાના જીવ હોય છે તેને સિદ્ધોની માફક સમજવા. “સાચા સંતે ગોવા વિના અનાળી” જે જીવ કષાયસહિત હોય છે. તે શું જ્ઞાની હોય છે કે અજ્ઞાની હોય છે? “ ના સક્રિયા જાવ ટોમ લાક્ષા' હે ગૌતમ ! કષાયવાળા છ સેન્દ્રિય જીવોની માફક હોય છે. એ જ રીતે-ચાવત - લેભ કષાય ને પણ સમજવા. નાણાં મંતે નવા જ ના ગનાળ” હે ભદન્ત ! જે જીવ કપાય રહિત હોય છે, તે જ્ઞાની હોય છે કે અજ્ઞાની હોય છે? “વંત્રનાળાડું માઇ//” હે ગૌતમ ! અકષાયિક માં ભજનાથી પાંચ જ્ઞાન હોય છે. “ To અંતે નવા વર્ષ નાનો ના ” હે ભદન્ત ! જે જીવ વેદ સહિત હોય છે તે શું જ્ઞાની હોય છે કે અજ્ઞાની હોય છે ? “ ના સંધિવા ” હે ગૌતમ! વેદ સહિતના જીવોને સેન્દ્રિયની માફક સમજવા. “giાં સ્થીરતા gi પુરસથi, gવં નjમાવેશભાવે એવા હા પાડે એ જ રીતે સ્ત્રીવેદી, પુરુષવેદી અને નપુંસકવેદી જીવોને પણ સમજવા અને વેદ રહિત છને અકષાયિક જીવોની માફક સમજવા. “મારા મતે જીવ નાની પન્ના' હે ભગવાન ! આહારક જીવ જ્ઞાની હોય છે કે અજ્ઞાની હોય છે? ગદા સત્તા” હે ગૌતમ! આહારક જીવને સષાયિક જીની જેમ જ સમજવા. ‘નવાં વસ્ત્રના દિ' તેઓમાં કેવળજ્ઞાન
શ્રી ભગવતી સૂત્ર : ૬
૧ ૩૦