SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનવાળા અને ત્રણ અજ્ઞાનવાળા હોય છે અને જે તેની અલબ્ધિવાળા હોય છે. એવા કેવળીએજ હાય છે તેથી તેમાં એક કેવળજ્ઞાન જ હોય છે. ।। સૂ. ૯ । ' અન્નાળી ’ઈત્યાદિ. ' 6 ' સાળાનેઙત્તાનું મંતે નીવા દ નાળી સુત્રા :- સાબરોષપત્તળ મતે નીચા નાળી અન્નાગી ? હું ભગવાનૂ સાકાર ઉપયોગવાળા જીવ શું જ્ઞાની હાય છે કે અજ્ઞાની ? પંચનાળારૂં તિનિ અન્નાળાર મયળા" ? હે ગૌતમ! સાકાર ઉપયોગવાળા જીવેાને પાંચ જ્ઞાન તથા ત્રણ અજ્ઞાન ભજનાથી હાય છે. आभिणिबोहियनाणसागारोवउत्ताणं भंते जीवा किं નાળી અન્નાળી ? હે ભગવાન! આભિનિષેાધિક સાકાર ઉપયેગવાળા જીવ જ્ઞાની હાય છે કે અજ્ઞાની હેય છે? ‘ ચત્તારિનાળારૂં માÇ ' આલિનિમેાધિક સાકાર ઉપયાગવાળા જીવ નાની જ હાય છે. અજ્ઞાની હાતા નથી અને તેએ ભજનાથી ચાર જ્ઞાનવાળા ઢાય છે. - પુત્રં મુનાસાવરોવઙત્તાવિ? એવી રીતે શ્રુતજ્ઞાન સાકાર ઉપયોગવાળા જીવાને પણ સમજવા. 'ओहिनाणसागरोवउत्ता जहा ओहिनाण कडिया मणपज्जवनाणसागरोवउत्ता जहा मणपज्जवनाणलडिया केवलनाण सागारोवउत्ता जहा केवलनाणलद्धिया ' અવધિજ્ઞાન સાકાર ઉપયેાગવાળા જીવાને અવધિજ્ઞાનલબ્ધિવાળા જીવની માફ્ક સમજવા. મનઃવજ્ઞાન સાકાર ઉપયેગવાળા જીવાને મનઃપ વાનલબ્ધિવાળા વાની માર્ક જ સમજવા, કેવળજ્ઞાન સાકાર ઉપયેગવાળા જીવાને કેવળજ્ઞાન લબ્ધિવાળા જીવાની માફ્ક સમજવા. 'मइअन्नाणसागारोवउत्ताणं तिन्नि अन्नाणाई भयणाए एवं सुयअन्नाण सागरोत्र उत्तावि विभंगनाण સાપરોવત્તાનું તિનિ અન્નાળારૂં નિયમા ' જે જીવ મત્યજ્ઞાન સાકાર ઉપયોગવાળા હાય છે. તેમનામાં ત્રણ જ્ઞાન ભજનાથી હાય છે.એજ રીતે શ્રુતઅજ્ઞાન સાકાર ઉપયાગવાળા હાય છે તેમાં નિયમથી ત્રણ અજ્ઞાન હેાય છે. अणगारोवउत्ताणं મંતે નીવા વિનાળી અન્નાળી ” હે ભગવાન ! જે જીવ અનાકાર ઉપયેગવાળા હાય છે. તેઓ શું જ્ઞાની હાય છે કે અજ્ઞાની ? ‘પંચજ્ઞાાફ તિન્નિ અન્નાળા` મથળ ?” હે ગૌતમ ? જે જીવ અનાકાર ઉપયોગવાળા હોય છે. તેએમાં પાંચ જ્ઞાન તથા ત્રણુ અજ્ઞાન-ભજનાથી હાય છે. एवं चक्खुदंसण, अचक्खुदंसण अनागारोवउत्तावि नवरं ચત્તાર નાળા વિન્નિ અન્નાળા, મચાઇ' એજ રીતે ચક્ષુદાઁન, અચક્ષુદર્શોન અનાકાર ઉપયેગવાળા જીવેના વિષે પણ સમજવું. પરંતુ તેએા માટે ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાથી હાય છે. ‘ ગોÍિમાગના દ્દારોવગુત્તાાં પુછા ’ હું ભગવાન્ જે જીવ અવધિદર્શીન અનાકારાયયોગવાળા હેાય છે. તેઓ શુ જ્ઞાની હાય છે કે અજ્ઞાની? " 6 ' " ' શ્રી ભગવતી સૂત્ર : ૬ ૧૨૯
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy