SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ વિકલેન્દ્રિય જીને પ્રહણ કર્યા છે. તથા એક જ્ઞાનવાળા જે કેવળનું અહીં ગ્રહણ કરાયું છે. તેનું કારણ એ છે કે કેવળીઓમાં ઇદ્રિયજન્ય ઉપયોગને અભાવ હોય છે. એટલે તેઓની પણ શ્રોત્રઈદ્રિય અલબ્ધિમાં ગણના કરાઈ છે. “ ને પન્નાઇ તે નિરમા તુનાળી તે ન મરૂનાપીય, સુચનાળા તથા શ્રેઇદ્રિય અલબ્ધિકોમાં જે જીવ અજ્ઞાની હોય છે. તેઓ નિયમથી મતિઅજ્ઞાન અને શ્રુતજ્ઞાન એમ બે જ્ઞાનવાળા હોય છે. “જિંવરિય શMિવિચાdf હિંયા ક્રિયા ય વ સોવિય ચક્ષુઈદ્રિયલબ્ધિવાળા જીવોમાં તથા ઘણેન્દ્રિયલબ્ધિવાળા છવામાં અને તે બંનેની અલબ્ધિવાળા ઓમાં જ્ઞાની અને અજ્ઞાની એમ બંને પ્રકારના જ હોય છે. તે કેવી રીતે? શ્રેત્રન્દ્રિયની લબ્ધિવાળાઓમાં ભજનાથી ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન કહેલ છે. તથા તેની અલબ્ધિવાળાઓમાં બે જ્ઞાન અને બે અજ્ઞાન અને એક શાન કહેલ છે. એજ પ્રકારથી આ ચક્ષઈદ્રિયલબ્ધિવાળાઓમાં, ધ્રાણેન્દ્રિયલબ્ધિવાળાઓમાં અને તેની અલબ્ધિવાળાઓના વિષયમાં પણ સમજવું. કહેવાનું તાત્પર્ય એ છે કે જીવ ચક્ષુઇન્દ્રિયલબ્ધિવાળા અને ધ્રાણેન્દ્રિય લબ્ધિવાળા પંચેન્દ્રિય જ્ઞાની છે તેમાં કેવળજ્ઞાન છોડીને ચાર જ્ઞાન હોય છે અને જે અજ્ઞાની હોય છે તેમાં ત્રણ અજ્ઞાન હોય છે. આ કથન ભજનાથી સમજવું, નિયમથી નહીં. તથા ચક્ષુઇંદ્રિય અને ધ્રાણેન્દ્રિય લબ્ધિવાળા જે વિકલેન્દ્રિય જીવો હોય છે. તેઓ જે સામાદન ગુણસ્થાનવર્તિ સમ્યગુ દર્શનવાળા હાય તે તેમાં પહેલાના બે જ્ઞાન હોય છે. અને અજ્ઞાની હોય તો તેઓમાં આદિના બે અજ્ઞાન હોય છે. ચક્ષુઇન્દ્રિય, ઘાણેન્દ્રિય અલબ્દિક યથાયોગ્ય ત્રણ ઇંદ્રિયવાળા જ બે ઇંદ્રિયવાળા છે અને એકેદ્રિય જીવ અને કેવળી હોય છે તેમજ પ્રિન્દ્રિયાદિક જીવ જ્યારે સાસાદન ગુણસ્થાનવતી હોય ત્યારે જ્ઞાની હોવાથી તેઓનાં આદિના બે જ્ઞાન હોય છે અને જે સાસદન ગુણસ્થાવતી ન હોય તે ત્યારે અજ્ઞાની હોવાથી તેમાં આદિના બે અજ્ઞાન હોય છે. કેવળીઓમાં એક કેવળજ્ઞાન જ હોય છે. વિન્સિલિચરિતof વત્તરિ નાળાછું વિનિ ૧ ગનાTIળ મથTIg” જહુવેન્દ્રિય લબ્ધિવાળા જેમાં ચાર જ્ઞાન તથા ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે. તાત્પર્ય એ છે કે છદ્રિય લબ્ધિવાળા જીવ જ્ઞાની પણ હોય છે અને અજ્ઞાની પણ હોય છે. જે જ્ઞાની હોય છે તે કેવળજ્ઞાનને છોડીને ચાર જ્ઞાનવાળા પણ હોય છે અને જે અજ્ઞાની હોય છે તે ત્રણ જ્ઞાનવાળા પણ હોય છે. “ત્ત સદ્ધિarot gછા’ જે છ વેન્દ્રિય અલબ્ધિક જેવો છે તે શું જ્ઞાની હોય છે કે અજ્ઞાની હોય છે? ઉ.:- “જોયમા” હે ગૌતમ! “નાળી વિ નાળી વિ' જહુવેન્દ્રિય અલબ્ધિક જીવોમાં પણ જ્ઞાની અને અજ્ઞાની બંને પ્રકારના જીવો હોય છે. હજય અલબ્ધિક જીવ એકેન્દ્રિય અને કેવળી હોય છે. તેમ “લે નાળો તે વિચTI Fાના ઘરના જે જ્ઞાની હોય છે તે તે નિયમથી એક કેવળ જ્ઞાનવાળા જ હોય છે. “મન્ના તે નિયમ સુન્નાની અને જે અજ્ઞાની હાય છે તે નિયમથી બે અજ્ઞાનવાળા હોય છે અને બે જ્ઞાનવાળાઓમાં “મમાળા જ સુર પન્ના ય’ મત્યજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય છે. તથા જે દુર્વેદ્રિયલબ્ધિ રહિત જ્ઞાની હોય છે તેમાં ફકત એક કેવળજ્ઞાન જ હોય છે. જે અજ્ઞાની એકેન્દ્રિય હોય છે, તે નિયમથી બે અજ્ઞાનવાળા હોય છે. એકેન્દ્રિય જીવેમાં સમ્મદર્શનને અને વિર્ભાગજ્ઞાનનો અભાવ હોય છે. એટલે તેઓને મત્યજ્ઞાન, શ્રુતજ્ઞાન એ બે અજ્ઞાનવાળા કહેવામાં આવ્યા છે. સિંવિચદ્ધિયા of ચદ્ધિયા ના ઇંદ્રિયદ્ધિવાર પ્રક્રિયા ? જે રીતે ઈદ્રિયલબ્ધિવાળા અને ઇન્દ્રિયઅલબ્ધિવાળા જીવ વિષે પહેલાં કહેવામાં આવ્યું છે. એ જ રીતે સ્પર્શનેન્દ્રિયલબ્ધિવાળા અને તેઓની અલબ્ધિવાળા જીવન વિષે પણ સમજવું. તેમજ સ્પર્શનેન્દ્રિય લબ્ધિવાળા જ્ઞાની છવ ભજનાથી ચાર શ્રી ભગવતી સૂત્રઃ ૬ ૧ ૨૮
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy