SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ જે બે જ્ઞાનવાળા જીવોમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન બે જ્ઞાન હોય છે. તબ “જે તિ નાળા તે મામિળિવોદિનાળી, જુથનાળી ગોદના ૪ ત્રણ જ્ઞાનવાળામાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન તથા અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાન હોય છે. “તસ અદ્ધિયા પંજાનારું ત્તિનિ અનાWI૬ શTTv જે જીવ ચારિયા ચારિત્ર્યલબ્ધિ રહિત હોય છે તે જ્ઞાની પણ હોય છે અને અજ્ઞાની પણ હોય છે તેઓ ભજનાથી પાંચ જ્ઞાનવાળા હોય છે કેમકે તેઓ શ્રાવકના ચારિત્ર્યથી જુદા પ્રકારના ચારિત્ર્યવાળા હોય છે તથા જેમને અહીં અજ્ઞાની ગણવાના છે તેમનામાં પણ ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે. અર્થાત તેમનામાં બે અજ્ઞાન તે હેય જ પરંતુ ત્રીજું વિભગ અજ્ઞાન-વિર્ભાગજ્ઞાન પણ હોઈ શકે છે અને હેતું પણ નથી. “જાપદ્ધિવાળું જંજનાબારું, રિદિન શનાળાડું મથrg દાનાન્તરાય કર્મના ક્ષપામથી દાન-દાતવ્ય વસ્તુમાં જેની લબ્ધિ થાય છે તે દાનલબ્ધિ છવ છે. તેવા જીવ જ્ઞાની પણ હોય છે અને અજ્ઞાની પણ હોય છે. તેમાં જે જ્ઞાની હોય છે તેઓ ભજનાથી પાંચ જ્ઞાનવાળા હોય છે કેમકે કેવળજ્ઞાનીઓને પણ દાનલબ્ધિવાળ માનવા મા આવ્યા છે. તથા જે દાનલબ્ધિવાળા અજ્ઞાની હોય છે તેમને ત્રણ અજ્ઞાન ભજનાથી હેય છે. પ્રશ્ન:‘તસ પ્રક્રિયામાં પુછા” હે ભદન્ત! જે દાનલબ્ધિવાળા હોતા નથી તેવા જ્ઞાની હોય છે કે અજ્ઞાની હોય છે? ઉ– "જયમા' હે ગૌતમ! “ના નો ના નિયા ના દેવના દાન અલધિવાળા જીવ જ્ઞાની હોય છે; અજ્ઞાની હતા નથી. દાન લબ્ધિવાળાઓમાં સિદ્ધ જેની ગણત્રી કરવામાં આવી છે. જો કે તેમાં દાનાન્તરાયના ક્ષયથી દાનલબ્ધિ હોવી જોઈએ. પરંતુ દાનવ વસ્તુના અભાવથી સંપ્રદાનના અસવથી અને દાન પ્રયોજનના અભાવથી તેઓને દાનાલબ્ધિવાળા કહ્યા છે. એ નિયમથી કેવળજ્ઞાન-એક જ્ઞાનવાળા હોય છે. “gવં નાવ વરિદ્ધી સદ્ધી માળિયાવા’ એજ રીતે – યાવત - લાભ, ભેગ, ઉપભેગ, વીર્ય તેની અલબ્ધિ અને લબ્ધિવાળાના વિષયમાં પણ સમજવું. તેમાં લાભાદિકની અલબ્ધિવાળાઓમાં સિદ્ધોને ગણવામાં આવ્યા છે એટલે તેમને જ્ઞાની જ જાણવા અને તે એક જ જ્ઞાનવાળા હોય છે. અહીં એવી શંકા ન કરવી કે સિદ્ધોમાં દાનાન્તરાયને સર્વથા નાશ થઇ જાય છે. ત્યારે (કેવળીયો) સિદ્ધોમાં દાનાદિને સર્વથા અભાવ આપ કેવી રીતે કહે છે. કારણકે તેઓ કૃતકૃત્ય થઈ જાય છે. એટલે તેઓને કઇ પ્રયોજન રહેતું નથી. એટલે પ્રજનને અભાવ હોવાથી દાનાદિલબ્ધિઓને અભાવ પણ સિદ્ધ થાય છે. વાવરિયદ્ધિયા ત્તિન્ન નાબાડું સિનિ નાગારું માળg” જે બાલવીર્ય લબ્ધિવાળા જીવ હોય છે. તે જ્ઞાની પણ હોય છે અને અજ્ઞાની પણ હોય છે અને જે જ્ઞાની હોય છે. તેમાં ભજનાથી ત્રણ જ્ઞાન હોય છે અને જે અજ્ઞાની હોય છે તેમનામાં ભજનાથી ત્રણ અજ્ઞાન હિય છે “તસદ્ધિવાળાં રંગનાળારૂં મનાઇ તથા બાલપંડિતવીર્યની જે અલબ્ધિવાળા જીવ હોય છે, તે સંયતાસંમત હોય છે. એટલા માટે તેઓમાં “વનાનારું મચTIg” પાંચ જ્ઞાન ભજનાથી હોય છે. કેમકે તેઓ જ્ઞાની જ હોય છે. “પહાચિયિા વંશનાબારું માનrg” પંડિતવીર્ય લબ્ધિવાળા છવ સંયત હેવાના કારણે શાની જ હોય છે એટલા માટે તેમાં પાંચ જ્ઞાન ભજનાથી હોય છે. 'तस्स अलद्धियाणं मणपज्जवनागवज्जाइं नाणाई अन्नाणाई तिन्निय भयणाए' પંડિતવીર્યની અલબ્ધિવાળાઓ અસંયત, સંયતાસંયત અને સિદ્ધ એ સધળાને સમાવેશ થાય છે. તેઓમાં જે અસંયત અને સંયતાસયંત અને સિદ્ધ એ સઘળાને સમાવેશ થાય છે. તેઓમાં જે અસંયત શાની હોય છે. તેમનામાં મન ૫ર્યવજ્ઞાન છેડીને આદિના ત્રણ જ્ઞાન શ્રી ભગવતી સૂત્ર : ૬ ૧ ૨૬
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy