SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ એ અજ્ઞાન સુધી અને વધારેમાં વધારે ત્રણ અજ્ઞાન સુધી હોય શકે છે. પ્રશ્નઃ— ‘સામાન્યષત્તિન્દ્રિયાળું મંતે નીવા દિ નાળી બનાળી' હે ભગવન ! જે જીવ સામાયિક ચારિત્ર્ય લબ્ધિવાળા હાય છે તે જ્ઞાની હાય છે કે અજ્ઞાની ! ઉ– નયમ' હે ગૌતમ ! સામાયિક ચારિત્ર્યલબ્ધિવાળા જીવ ‘નાળી' જ્ઞાની જ હોય છે ‘નો અન્નાળી’ અજ્ઞાની હાતા નથી. વિઝારૂં ચત્તરિ નાળાનું મયા' તે કેવળજ્ઞાનને છેાડીને ભજનાથી ચાર જ્ઞાનવાળા હોય છે. કારણ જેટલા સામાયિકચારિત્ર્ય લબ્ધિવાળા જીવ હાય છે તે તમામ જ્ઞાની જ હોય છે. તુમ અતિયાળ પંચનામારૂં તિનિ અન્નાળાફ' મચળા જે જીવ સામાયિક ચારિત્ર્યની અલબ્ધિવાળા હાય છે તે ભજનાથી પાંચ જ્ઞાનવાળા અને ત્રણ અજ્ઞાનવાળા હોય છે. કહેવાના હેતુ એ છે કે સામાયિક ચારિત્ર્યની અલબ્ધિવાળામાં છેદ્યાપસ્થાપનિયાદિક ચારિત્ર્યવાળાઓના સમાવેશ થઇ જાય છે અને સિદ્ધોના પણ સમાવેશ થાય છે તેથી તે જ્ઞાની જ હાય છે કારણ કે તેમનામાં સમ્યગ્દ ́ન હોય છે. ગત જ્યારે સામાયિક ચારિત્ર્યની અલબ્ધિવાળા છવામાં તેઓને ગ્રહણ કરવામાં આવે ત્યારે તેએમાં પાંચ જ્ઞાન પય`"ત હેચ શકે છે. અને જ્યારે સામાયિક ચારિત્ર્યની અલબ્ધિવાળામાં મિથ્યાદ્રષ્ટિ લેવામાં આવે છે ત્યારે તે અજ્ઞાની હાવાના કારણે તેમાં ત્રણ અજ્ઞાન પર્યંત હાઇ શકે છે. તં ના सामाइयचरितलद्धिया अलद्धियाय भणिया एवं जान अहकुखाय चरितलद्धिया અરુદ્ધિયાય માળિયના જે રીતે સામાયિક ચારિત્ર્ય લબ્ધિવાળા અને તેની અલબ્ધિવાળા જીવાના વિષયમાં કહેવામાં આવ્યું છે તે જ રીતે-માવત્ છેદેપસ્થાપનીય ચારિત્ર્યની લબ્ધિવાળા અને તેની અલબ્ધિવાળા, પરિહાર વિશુદ્ધિક ચારિત્ર્યની લબ્ધિવાળા અને તેની અલબ્ધિવાળા તથા યથાખ્યાત ચારિત્ર્યની લબ્ધિવાળા અને તેની અલબ્ધિવાળા જીવેાના વિષયમાં પણ સમજવું. અર્થાત છેદેપસ્થાપનીય ચારિત્ર્યલબ્ધિવાળાથી લઇને યથાખ્યાત ચારિત્ર્ય પડૂતની લબ્ધિવાળા જીવા સાની જ હોય છે. એટલા માટે તેઓને ભજનાથી કેવળજ્ઞાનને છેડીને ચાર જ્ઞાનવાળા કથા છે અને તેની અલબ્ધિવાળા હાય છે તેઓ જ્ઞાની અને અજ્ઞાની અને હોય છે. જ્ઞાનીએામાં પાંચ જ્ઞાન સુધીના અને અજ્ઞાનીમાંત્રણ અજ્ઞાન સુધી હોય છે. પરંતુ નવ યથાખ્યાત ચારિગલબ્ધિવાળામાં જે વિશેષતા છે તે ‘ગવાય પત્તિક્રિયા વંશનાળાફ મથળાÇ' તે એવી રીતે છે કે સામાયિક, છેદેપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિક અને સુક્ષ્મ સાંપરાય તેની લબ્ધિવાળા જીવ છદ્મસ્થ હાય છે. એટલે છદ્મસ્થ હાવાના કારણે તેઓમાં ચાર જ જ્ઞાન ભજનાથી હાય છે. પરંતુ જે યથાખ્યાત ચારિત્ર્યલબ્ધિવાળા જીવ હાય છે તે છદ્મસ્થ પણુ હાય છે અને કેવળી પણ હાય છે. એટલા માટે તેમનામાં તથા સામાયિક ચારિત્ર્ય આદિની અલબ્ધિવાળા જ્ઞાનીઓમાં ભજનાથી પાંચ જ્ઞાન હોય છે. મથાખ્યાત ચારિત્ર્યને વીતરાગ ચારિત્ર્ય કહેલ અને તેમનામાં જે પાંચ જ્ઞાન ભજનાથી કહેલ છે તે ૧૧ અગ્યારમાં અને ૧૨ ખારમાં ગુણસ્થાનને લને જ કહેલ છે. પ્રશ્ન:- ચરિત્તવૃત્તિન્દ્રિયાળ મંતે નીવા ત્રિ નાખી અન્નાની” હે ભગવન! જે જીવ ચારિત્રાચારિત્ર્ય લબ્ધિવાળા દેશવિરતીવાળા હોય છે તે જ્ઞાની હાય છે કે અજ્ઞાની હાય છે? ઉઃ- નોયમ હે ગૌતમ! દેશવિરતીવાળા જીવ ‘નાળી, નો અન્નાળી' જ્ઞાની જ ડૅાય છે અજ્ઞાની હાતા નથી. ‘બથ્થા નાળી અસ્થેગડ્યા વિનાળી" કેટલાક દેશ વસ્તીવાળા જીવ એ જ્ઞાનવાળા અને કેટલાક ત્રણ જ્ઞાનવાળા ડાય છે. ' जे दुन्नाणी ते आभिणिबोहियनाणी य सुयनाणी य શ્રી ભગવતી સૂત્ર : ૬ ૧૨૫
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy