________________
ઇદ્રિનીલબ્ધિ સિવાયના છ શ્રોત્રાન્દ્રય લબ્ધિ રહિત જીવની માફક બે જ્ઞાનવાળા અને ત્રણ અજ્ઞાનવાળા અને એક કેવળજ્ઞાનવાળા હોય છે. જે જીવ જહાંઈન્દ્રિય લબ્ધિવાળા હોય છે. તેમનામાં ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે. ‘તજ ગઢિયાળાં gછી હે ભગવાન જે જીવ જીહેન્દ્રિય લબ્ધિ સિવાયના હોય છે તે જ્ઞાની હોય છે કે અજ્ઞાની ! “જયના હે ગૌતમ! “ના રિ ના વિ” છડેન્દ્રિયલબ્ધિ રહિત છ જ્ઞાની પણ હોય છે અને અજ્ઞાની પણ હોય છે. ‘ને ના તે નિગમ एगनाणी केवल नाणी जे अन्नाणी ते नियमा दुअन्नाणी तं जहा मइअन्नाणीय અવગન્ના ” જે જ્ઞાની હોય છે તે નિયમથી એક જ્ઞાન કેવળજ્ઞાનવાળા હોય છે તથા જે અજ્ઞાની હોય છે તે નિયમથી મત્યજ્ઞાન અને શ્રુત અજ્ઞાન એમ બે અજ્ઞાનવાળા હોય છે.
ષિવિચયિof ગથિvi ના ફંદ્રિચક્રિયા ચઢિયા ” સ્પર્શન ઈલિબ્ધિવાળા અને તેમની લબ્ધિ સિવાયના જીવ ઈદ્રિયલબ્ધિવાળા અને ઈદ્રિયલધિ સિવાયના જીવોની માફક જ સમજવા
ટીકાર્ય - ગોવામી પ્રભુને એવું પૂછે છે કે “જરિત્તસ્ત્રઢિયાળ મંતે નવા જિં નાળા કક્ષાની? હે ભગવાન જે જીવ ચારિત્ર્યલબ્ધિવાળા હોય છે તે જ્ઞાની હોય છે કે અજ્ઞાની ? સમ્યમ્ જ્ઞાન જેમનામાં હોય છે તે જ્ઞાની અને મિથ્યાત્વ સહિત જ્ઞાન જેમનામાં હોય છે તે અજ્ઞાની છે એ પ્રમાણે જ્ઞાની અને અજ્ઞાનીનું લક્ષણ જાણવું. અજ્ઞાન અને જ્ઞાનને સર્વથા અભાવ જેમનામાં હોય છે તે અજ્ઞાની છે. એ અજ્ઞાની શબ્દનો અર્થ થતો નથી. એટલે એજ અભિપ્રાયને ઉદ્દેશીને પ્રભુ ગૌતમને કહે છે કે
જાના” હે ગૌતમ! “વનારૂં મચાણ ચારિત્ર્યલબ્ધિવાળા જીવમાં ભજનાથી પાંચ જ્ઞાન હોય છે નિયમથી હોતું નથી કેમકે કેવળી પણ ચારિત્ર્યી હોવાને કારણે ચારિત્ર્યલબ્ધિવાળા જ્ઞાની જ હોય છે. એટલા માટે અહીં ચારિત્ર્યલબ્ધિવાળાઓને પાંચ જ્ઞાન સુધી ભજનાથી કહેલું છે. પ્રશ્ન :- “ તદસ મતિયાળ કપાવનારા
રારિ રાખવું સિનિ ૫ ગનાનrછું માળrg' હે ભગવન ! જે જીવ ચારિત્ર્યશ્વિ રહિત હોય છે તે શું જ્ઞાની હોય છે કે અજ્ઞાની હોય છે. તેના ઉત્તરમાં પ્રભુ કહે છે. કે જ્ઞાની પણ હોય છે અને અજ્ઞાની પણ હોય છે. જ્ઞાનીઓમાં મન:પર્યવજ્ઞાન છેડીને તેમનામાં ચાર જ્ઞાન હોય છે. અને અજ્ઞાનીઓમાં ત્રણ અજ્ઞાન સુધી હોય છે. એજ ભજના છે. જેમાં ચારિત્ર્યલબ્ધિ હોતી નથી, તેવા છો અસંયત પણ હોય છે. ગાળશાના” હોવાના કારણે એવા માં મતિ અને શ્રત જ્ઞાન એ બે જ્ઞાન હઈ શકે છે અને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાન પણ હોઈ શકે છે. તથા ચારિત્ર૫ લબ્ધિથી રહિત એવા સિદ્ધોની જ્ઞાની હોવાના સંબંધની વિવક્ષાથી જ્યારે વિચારણા કરવામાં આવે છે. ત્યારે તેમાં ક્ષાપશમિક મત્યાદિક જ્ઞાન ન હોવાને કારણે કેવળ એક ક્ષાયિક કેવળજ્ઞાન જ હોય છે. સિદ્ધો ચારિત્ર્ય કે અચારિત્ર્ય હોતા નથી. એ જ રીતે જ્યારે ચારિક લબ્ધિવાળાઓમાં અજ્ઞાનીઓની ગણના થાય છે. ત્યારે અજ્ઞાની હોવાના કારણે તેમનું જ્ઞાન અજ્ઞાનરૂપ હોય છે. એટલા માટે તેઓમાં ઓછામાં ઓછું
શ્રી ભગવતી સૂત્ર : ૬
૧ ૨૪