________________
f
,
C
જે જીવ
(
'
C
રુદ્ધિયાળ તિનિ નાળાšતિન્નિ અન્નાળા' જે જીવ માલવીય લબ્ધિવાળા હાય છે. તેમનામાં ત્રણ જ્ઞાન તથા ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે. तस्स अलद्धियाणं पंचनाणाई भयणाए ખાલવીય લબ્ધિ વિનાના જે જીવ છે, તેમાં પાંચ જ્ઞાન ભજનાથી હાય છે. पंडियवोरियलद्धियाणं पंचनाणाई भयणाए ' પંડિતવી લબ્ધિવાળા હાય છે, તેમને પાંચ જ્ઞાન ભજનાથી હાય છે. તÇ ગજન્દ્રિયાળ અળવ વનાળનારૂં ચત્તરિનાળારૂં અન્નાળાનું તિમ્નિય મયળાQ' જે જીત્ર પડિંત વીલબ્ધિ વિનાના હોય છે તેમને મનઃપ`વજ્ઞાન છેાડીને ચાર જ્ઞાન તથા ત્રણ અજ્ઞાન ભજનાથી ડાય છે. ‘ વારિયરનીયિદ્ધિાળું મંતે નીવા જિ નાળી અન્નામી હું ભર્દત ! જે જીવ ખાલપડિત વીય લબ્ધિવાળા હાય છે તેએ શુ જ્ઞાની હાય છે કે અજ્ઞાની હાય છે? તિમ્નિ નાળારૂં મચળામ્ ' હે ગૌતમ ! ખાલપંડિતીય લબ્ધિવાળાઓને ત્રણ જ્ઞાન ભજનાથી ડાય છે. तस्स अलद्धियाणं पंच नाणाई તિન્નિ અન્નાળાર મચાÇ ' ખાલપડિત વીર્યબ્ધિ વીનાના જીવામાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે. ‘ રૂચિઋદ્રિયાળ મંતે નીવાર નાળી અન્નાની’ હે ભદન્ત ! જે જીવ ઇંદ્રિયલબ્ધિવાળા હોય છે તે જ્ઞાની હાય છે કે અજ્ઞાની ?‘નોયમાં હે ગૌતમ ! “વત્તાનિાળારૂં તિનિ ચ બન્નાળાએઁમયળા' ઇંદ્રિયલબ્ધિવાળા જીવામાં ચાર જ્ઞાન તથા ત્રણ અજ્ઞાન ભજતાથી હાય છે. તત્ત્વ બરુદ્ધિયાળ પુરુષ ' હે ભક્ત ! જે જીવ ઈંન્દ્રયલબ્ધિ સિવાયના ડ્રાય છે તે શું નાની હાય છે કે અજ્ઞાની હોય છે | ‘ગોયમા નળીનો નાળી નિયમા વનાળી જેવછનાળી ' ઇન્દ્રિયલબ્ધિ સિવાયના જીવે જ્ઞાની જ હેાય છે અનાની હાતા નથી અને તેએનિયમથી એક કેવળાનવાળા જ હેાય છે. ‘તો યિદ્ધિયાળ ના જ્ઞયિદ્ધિયા' શ્રોતેન્દ્રિય લબ્ધિવાળા જીવ ઈમ િ લબ્ધિવાળા જીવાની જેમજ સમજવા. તસ્સ ગહિયાળ પુછા * હે ભગવન્ ! શ્રોત્રઇન્દ્રિય લબ્ધિ સિવાયના જીવો જ્ઞાની હાય છે કે અજ્ઞાની ? - ગોયમા ” હે ગૌતમ ! શ્રોત્રઇંદ્રિય લબ્ધિ રહિત જીવ ‘નાળી વિગન્નાળા વિ.' નાની પણ હાય છે અને અજ્ઞાની પણ હાય છે. जे नाणी ते अत्थेगइया दुन्नाणी अत्थेगइया एगनाणी ' જે જ્ઞાની હાય છે તેઓમાં કેટલાક એ જ્ઞાનવાળા અને કેટલાક એક જ્ઞાનવાળા હાય છે. ‘ને હુન્નાળી તે ગામિળિયોનિાળી મુયનાળી ’ જે જીવ એ જ્ઞાનવાળા હાય છે. તે અભિનિબેાધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાન એમ બે જ્ઞાનવાળા હોય છે. ‘ને પાનાળી ते केवलनाणी ' જે એક જ્ઞાનવાળા હેાય છે તે કેવળજ્ઞાનવાળા જ હોય છે. जे अन्नाणी ते नियमा दुन्नाणी तं जहा मइअन्नाणीय सुयअन्नाणीय ' જે અજ્ઞાની હોય છે તે નિયમથી એ અજ્ઞાની હોય છે. તેને મત્યજ્ઞાન અને શ્રુતજ્ઞાન એમ એ અજ્ઞાન હાય છે. चक्खिदियघार्णिदियाणं लडियाणं अलद्धियाणय जहेव सोइंदियस्स जिम्मिदियलद्धियाणं चत्तारि नाणाई तिन्नि य अन्नाणाणी મળાÇ Ö ચક્ષુ ઇંદ્રિય અને ઘ્રાણુ ઇંદ્રિયલબ્ધિવાળા અને તે સિવાયના જીવો શ્રોત્રેન્દ્રિય લબ્ધિવાળા જીવાની માફક ચાર જ્ઞાનવાળા અને ત્રણ અજ્ઞાનવાળા હાય છે તથા તે અને
'
6
6
'
શ્રી ભગવતી સૂત્ર : ૬
૧૨૩