________________
"
અત્તિન્દ્રિયાળ મંતે ! નીવાવ નાળી બનાળી ' ઇત્યાદિ.
'
*
2
4
'
સુત્રા :- ‘ત્તિહિયાળ મંતે ! નીવા વિનાળો ગન્નાણી ' હે ભદન્ત ! જે જીવ ચારિત્ર્યલબ્ધિવાળા હૈાય છે. તે શું નાની હાય છે કે અજ્ઞાની ? ‘ગોયમા હે ગૌતમ ! ‘ પંચનાks' મથાÇ 1 ચારિત્ર્યલબ્ધિવાળા જીવ ભજનાથી પાંચ જ્ઞાનવાળા હાય છે. तस्स अलद्धियाणं मणपज्जवनाणवज्जाई चत्तारिनाणाई तिन्निय अन्नाणाई भयणाए જે જીવ ચારિત્ર્યલબ્ધિ વિનાના હૈાય છે. તેમનામાં મનઃપવ જ્ઞાન છેાડીને ચાર જ્ઞાન તથા ત્રણ અજ્ઞાન ભજનાથી હાય છે. 'सामाइय चरितરુદ્ધિાળું મંત્તે નીયા વિનાળી સનાળી? હે ભગવન્ ! સામાયિક ચારિત્ર્ય લબ્ધિવાળા છત્ર જ્ઞાની હાય છે કે અજ્ઞાની ? ‘ ગોયમા ' હે ગૌતમ ! ‘ નાળી દેવજી વનારૂ પત્તા નાળા મથળÇ ' સામાયિક ચારિત્ર્ય લબ્ધિવાળા જ્ઞાની જ હોય છે. તેમનામાં ભજનાથી કેવળ જ્ઞાન છેાડીને ચાર નાન હેાય છે. तस्स अलद्धियाणं पंचनामाई तिन्नि अन्नाणाई भयणाए एवं जहा सामाइयचरित्तलद्धिया अलद्भिवाय भणिया एवं जाव अहकखाय चरिचलडिया अलद्धियाय भाणियन्त्रा नवरं अहखायचरित्तलद्धिया पंचनाणाई भयणाए 9 જે જીવ સામાયિક ચારિત્ર્ય લબ્ધિત્રાળા હાતા નથી. તેમાંના પાંચ જ્ઞાન તથા ત્રણ અજ્ઞાન ભજનાથી ડાય છે. જેવી રીતે સામાયિક ચારિત્રલબ્ધિવાળા અને તેની અબ્ધિવાળા છવાના વિષે કહેલ છે. તેજ રીતે યાવત–યથાખ્યાત ચારિત્ર્યલબ્ધિવાળા અને તેની અલબ્ધિવાળા જીવેાના વિષે પણ સમજવું. વિશેષતા નળ એટલી જ છે કે યથાખ્યાત્ ચારિત્ર્યવાળા જીવ ભજનાથી પાંચ જ્ઞાનવાળા હાય છે. 'चरित्ताचरित्तलद्धियाणं મંતે નવા જિ નાળી અન્નાળી ? ' હે ભગવન્ ! ચારિત્ર્યાચારિત્ર્ય જીવ નાની હૈય છે કે અજ્ઞાની હાય છે? કોચમા ’હે ગૌતમ! “ નળીનો અન્નાળી ચારિત્ર્યાચારિત્ર્યવાળા જીવ નાની હાય છે અજ્ઞાની નીં. अत्थेगइया दुन्नाणी, અત્યે ગયા તિન્નાળી ’ તેમાં કેટલાક એ જ્ઞાનવાળા અને કેટલાક ત્રણ જ્ઞાનવાળા હોય છે. ને હુન્નાળી તે ગમિળિયોદયનાળિ ય સુચનાળી થ' જે એ જ્ઞાનવાળા કહ્યા છે. તે આભિનિબેાધિક અને શ્રુતજ્ઞાનવાળા હોય છે. તિન્નાળી તે કાઉનિસ્રોત્રિયનાળી મુયનાળી મોદિયનાળી ' જે ત્રણ જ્ઞાનવાળા હાય છે તેમાં અભિનિÀાધિક જ્ઞાનવ ળા, શ્રુતજ્ઞાનવાળા અને અવધિજ્ઞાનવાળા હોય છે. तस्स अलद्धियाणं पंचनruit तिन्नि अन्नाणाई भयणाए જે જીવ ચારિત્ર્યાચારિત્ર્ય લબ્ધિવાળા હોતા નથી. તેઓાને ભજનાથી પાંચ જ્ઞાન અને ત્રણુ અજ્ઞાન હાય છે. दाणलद्धियाणं પંચનાપાર તિમ્નિ અન્નાળારૂ મળાપુ’દાનલબ્ધિવાળા જીવાને ભજનાથી પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હેાય છે. ‘તત્ત્વ ગક્રિયા પુષ્કા ’હે ભગવાન ! જે દાનલબ્ધિવાળા છત્ર નથી હોતા. તે નાની હાય છે કે અજ્ઞાની હોય છે. ‘પોયમા ’ હે ગૌતમ! ‘નાળો નો બનાળી નિયમા બનાળી દેવનાળી ? દાનલબ્ધિ રહિત જીવ જ્ઞાની હોય છે અજ્ઞાની હાતા નથી. અને જ્ઞાનીઓમાં પણ તેઓ નિયમથી કેવળ એક જ્ઞાની જ હાય છે. ‘ Ë ના વીયિદ્ધિ અદ્રિય માળિયથા ' એજ રીતે વિ'લબ્ધિવાળા અને તેની અલબ્ધિવાળા જીવાના વિષયમાં પણ સમજવું, ‘વાવીયિ
'
:
"
6
"
6
શ્રી ભગવતી સૂત્ર : ૬
૧૨૨