________________
માળિયા’ સમગમિયાદશન લબ્ધિવાળા અને તેની લબ્ધિથી રહિત જીવ જેવી રીતે મિથ્યાદર્શન લબ્ધિવાળા અને તેની અલબ્ધિવાળા જીવોને વિષે કહ્યું છે તે પ્રમાણે સમજી લેવું. . ટીકાથ:-ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછ્યું કે “ દ્ધિશા મતે નવા *િ નાળી અન્ના' હે ભગવાન ! દર્શનલબ્ધિવાળા જીવ જ્ઞાની હોય છે કે અજ્ઞાની ? ઉત્તરઃ- “ હે ગૌતમ! ‘ના વિ વન્ના રિ દશનલબ્ધિવાળા જીવ જ્ઞાની પણ હોય છે અને અજ્ઞાની પણ હોય છે. તેમાં જ્ઞાની તે હોય છે કે જે સભ્યશ્રદ્ધાનવાળા હાય છે અને મિથ્યાશ્રદ્ધાનવાળા હોય છે તે અજ્ઞાની હોય છે. “લંવનારું તક્તિ પન્નાબાડું મયા’ સમગશ્રદ્ધાનવાળા જ્ઞાનીઓને ભજનાથી પાંચ જ્ઞાન હોય છે તથા મિથ્યાશ્રદ્ધાનવાળા અજ્ઞાનીઓને ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે. જ્ઞાનીઓમાં જે એકજ જ્ઞાન હોય તે તે કેવળજ્ઞાન જ હોય છે. બે જ્ઞાન હોય તે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન હેય છે. ત્રણ જ્ઞાન હોય તે મતિજ્ઞાન, શ્રતજ્ઞાન અને અવધિજ્ઞાન અગર મતિજ્ઞાન, શ્રતજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન હોય છે. ચાર જ્ઞાન હોય તે મતિજ્ઞાન, કૃતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન હોય છે. અજ્ઞાનીઓમાં જે અજ્ઞાન હોય તે મત્યજ્ઞાન, તાજ્ઞાન એ બે અજ્ઞાન હોય છે જે ત્રણ અજ્ઞાન હોય તે મત્યજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન હોય છે. એ રીતે પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના સમજી લેવી.
પ્રશ્ન –“તત અદ્ધિશા મતે બાવા ના ગાળા” હે ભદન્ત ! જે જીવ દર્શનલબ્ધિ રહિત હોય છે તે જ્ઞાની હોય છે કે અજ્ઞાની હોય છે?
ઉત્તર ઃ- “તર દિયા નથિ હે ગૌતમ ! એવો એક પણ જીવ હિતે નથી કે જે દર્શન-સામાન્ય શ્રદ્ધાનરૂપ દર્શનની લબ્ધિથી રહિત હોય. દર્શનનું તાત્પર્ય અહીં રુચિમાત્ર જ ગ્રહણ કરાયું છે. આ રુચિ જેમાં ત્રણ પ્રકારની જોવામાં આવે છે. ૧. સમ્યગુરૂપ, મિધ્યારૂપ, ૩. મિશ્રરૂપ છવામાં આ પૈકી કઈને કઈ રુચિ અવશ્ય હોય છે. એટલે જ અહીં એવું કહેવામાં આવે છે કે સામાન્ય રચિ રહિત કોઈપણ જીવ હોતા નથી. સમહંસાદ્ધિયા, પંચનારૂં મા’ જે જીવ સમ્યગદર્શનવાળા હોય છે તેઓને પાંચ જ્ઞાન ભજનાથી હોય છે. ભજનાથી કેવી રીતે હોય છે તે ઉપર પ્રકટ કરવામાં આવી છે. “તe ગઢહિયાvi તિન્ન માળારૂં” જે સમ્યગદર્શનરૂપ લબ્ધિથી રહિત હોય છે. એટલે કે મિથ્યાષ્ટિરૂપ હોય છે તેઓને ત્રણ અજ્ઞાન ભજનાથી હાય છે. એવી જ રીતે મિશ્રદષ્ટિવાળા જીવોમાં પણ ત્રણ અજ્ઞાન ભજનાથી હેાય છે. કેમકે જે મિશ્રદષ્ટિ જીવ હોય છે. તેઓમાં તાવિક બંધ હોતે નથી. પ્રશ્ન :- ‘ fમ છાપોદ્ધા મતે પુછી” હે ભગવાન! મિચ્છાદન લબ્ધિવાળા જીવો જ્ઞાની હોય છે કે અજ્ઞાની હોય છે? ઉત્તર:- “ વિશે મન્ના ડું મળg” હે ગૌતમ ! મિથ્યાદર્શન લબ્ધિવાળા જીવોમાં ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે. “તસ પ્રક્રિયા પંવનાનારૂ વિનિય ગનાળારૂં મયગા’ જે જીવ મિથ્યાદર્શન લબ્ધિવાળા હેતા નથી. અર્થાત સમ્યગદષ્ટિવાળા યા મિશ્રદષ્ટિવાળા હોય છે. તેઓમાં કમર ભજનાથી પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે. ‘મામછાસાદિયા ગક્રિયાય નહીં નિછહિંસળદ્ધિ અદ્ધિ તદેવ માનવ” સમ્પમિઆદર્શન લબ્ધિવાળા તથા તેની અલબ્ધિવાળા જીવ જેવી રીતે મિયાદર્શન લબ્ધિવાળા છવ ત્રણ અજ્ઞાનવાળા ભજનાથી હોય છે અને મિથ્યાદર્શનની અલબ્ધિવાળા ભજનાથી પાંચ જ્ઞાનવાળા અને ત્રણ અજ્ઞાનવાળા હોય છે તે જ રીતે ક્રમશઃ પ્રથમમાં ભજનાથી ત્રણ અજ્ઞાનવાળા અને અંતમાં પાંચ જ્ઞાનવાળા હોય છે. તાત્પર્ય કહેવાનું એ છે કે સમ્મમિથ્યાદર્શન લબ્ધિવાળા અને તેની અલબ્ધિવાળા છવ ક્રમથી ત્રણ અજ્ઞાનવાળા અને પાંચ જ્ઞાનવાળા અગર ત્રણ અજ્ઞાનવાળા ભજનાથી હોય છે. સૂ, ૮
શ્રી ભગવતી સૂત્ર : ૬
૧ ૨૧