SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ : ' અજ્ઞાનલબ્ધિથી રહિત હાય છે તે શુ જ્ઞાની હોય છે કે અજ્ઞાની હોય છે ? નાળી નો અમાળી ? હું ગૌતમ ! અજ્ઞાનલબ્ધિથી રહિત જીવા જ્ઞાની જ હાય છે. તેએ અજ્ઞાની હાતા નથી. તેમાં ‘પંચનારૂં માÇ ́ પાંચ જ્ઞાન ભજતાથી હાય છે. તે કેવી રીતે હાય છે. તે વાત પહેલાં જેવી રીતે પ્રકટ કરી છે, તેજ રીતે સમજી લેવી. ‘ નન્દા અન્નાળન ક્રિયા, અહિયા મળિયા વૃં મઅન્નામ્સ, મુત્રનાળણક્રિયા ગઢિયા ને માળિયવા ? જે પ્રકારે અજ્ઞાન લબ્ધિવાળા અને અજ્ઞાનની અલબ્ધિવાળા જીવાના વિષે કહ્યું છે. તેજ રીતે મત્યજ્ઞાનલબ્ધિવાળા અને મત્યજ્ઞાન અલબ્ધિવાળા, શ્રુતાજ્ઞાન લબ્ધિવાળા અને શ્રુતજ્ઞાન અલબ્ધિવાળા જીવાના વિષયમાં પણ સમજવું. તેવી જ રીતે અજ્ઞાન લબ્ધિવાળા જીવને ત્રણ અજ્ઞાન ભજનાથી કહેલા છે તેજ રીતે મત્યજ્ઞાન અને શ્રુતાનાન લખ્વાળા જીવાને પણ ત્રણ અજ્ઞાન ભજનાથી સમજવા. અને જેવી રીતે અજ્ઞાન અલબ્ધિવાળા વાને પાંચ જ્ઞાન ભજનાથી કહેલા છે. તેજ રીતે મત્યજ્ઞાન અને શ્રુતાનાન અલબ્ધિવાળાઓને વિષે પણ પાંચ જ્ઞાન ભજનાથી સમજવા. विभंगनाणलद्धियाणं तिनि अन्नाणारं नियमा ' વિભગજ્ઞાન લબ્ધિવાળા જીવાને મત્યજ્ઞાન, શ્રુતાજ્ઞાન અને વિભગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન નિયમથી હાય છે. ‘તત્ત્વ અરુદ્ધિયાળ વચનાળાફ મથળાજુ ટ્રોયન્નાળારૂ નિયમા ’ તથા જે વિભંગ નાનલબ્ધિવાળા નથી હોતા તેને પાંચ જ્ઞાન ભજનાથી હાય છે. અર્થાત કેટલાક વિભગજ્ઞાન લબ્ધિવાળા જીવ એ જ્ઞાનવાળા હાય છે. અને કેટલાક ત્રણ જ્ઞાનવાળા હોય છે, કેટલાક ચાર જ્ઞાનવાળા હાય છે અને કેટલાક એક જ્ઞાન કેવળજ્ઞાનવાળા હાય છે.જો તેએમાં કાઇ અજ્ઞાની હાય તે તે નિયમથી મત્યજ્ઞાન અને શ્રુતાજ્ઞાનવાળા જ હાય છે. ॥ સુ ૭।। ' ‘સંસારુદ્ધિયાળ મંતે નીવા દિ નાળી અન્નાળી ' ઇત્યાદિ. C સૂત્રા ઃ- કૂંપળરુદ્ધિયાળ મંતે વિનાળી અન્નાળી ' હે ભગવાન્ ! જે જીવ દેશનલબ્ધિવાળ હાય છે તે જ્ઞાની હોય છે કે અજ્ઞાની હોય છે. ઉ. :‘જોયમાં હું ગૌતમ ! નળી ચિત્રનાળી વિ ' દર્શોનલબ્ધિવાળા છવા જ્ઞાની પણ હોય છે અને અજ્ઞાની પણ હાય છે. મંત્રનાળાર તિન્નિ અન્નાળારૂં મયાર્ ' જે જ્ઞાની હાય છે તેઓને પાંચ જ્ઞાન અને જે અજ્ઞાાની ાય છે. તેને ત્રણ અજ્ઞાન ભજતાથી હોય છે. ‘તમ અયિાળ મંતે નીવા જિ નાળી નાળી ' હે ભગવાન દર્શોનલબ્ધિ રહિત જીવ હાય છે તે જ્ઞાની હાય છે કે અજ્ઞાની ? ‘ નોયમાં ” હે ગૌતમ ! 6 ' " જે જીવ તરસ ગઢિયા સ્થિ ’દર્શીન લવિનાના કોઈ જીવ હાતા નથી. ‘સુક્ષ્મ કુશળ રુદ્ધિયાનું પંચનાળા, મળÇ ' જે જીવ સમ્યગ્ દશનવાળા હોય છે. તેને પાંચ જ્ઞાન ભજનાથી હાય છે. (તમ ચન્દ્રિયાળ તિમ્નિ અન્નાળાડ્મયાત્ સમ્યગ્ દર્શન રહિત હોય છે તેએામાં ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે. मिच्छदंसण રુદ્ધિયાળ મતે પુચ્છા ” હે ભદન્ત ! જે જીવ મિથ્યા દર્શોનલબ્ધિવાળા હાય છે તે જ્ઞાની હાય છે કે અજ્ઞાની ? ‘તિમ્નિ ઞનાળાર મયાપુ” હે ગૌતમ ! જે જીવ મિાદર્શીનલબ્ધિવાળા હોય છે. તેમાં ત્રણ અજ્ઞાન ભજનાથી હાય છે. C 6 तस्स अलद्वियाणं पंचनाणाई तिन्नि अन्नाणाई મળાપ ' જે જીવ મિથ્યાદર્શનથી રહિત હાય છે. તેએામાં પાંચ જ્ઞાન તથા ત્રણ અજ્ઞાન ભજનાથી હેાય છે. 'सम्मामिच्छादंसणलद्धिया य, अलद्धिया य जहा मिच्छादंसणलद्धि अलद्धि तहेत्र " શ્રી ભગવતી સૂત્ર : ૬ ૧૨૦
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy