________________
'
C
અજ્ઞાની હાતા નથી. તેમનામાં अत्थेगइया तिन्नाणी, अत्थेगइया चउनाणी ' કેટલાક મન:પર્યાંવજ્ઞાન લબ્ધિવાળા જીવા કેવળજ્ઞાનના અભાવમાં મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની અને મન:પર્યવજ્ઞાની હોય છે અને કેટલાક કેવળ જ્ઞાનના અભાવમાં મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની અવધિજ્ઞાની અને મન:પર્યંત્તાની એ ચાર જ્ઞાનવાળા હાય છે. એજ વાત 'जे तिन्नाणी ते आभिणिवोहियनाणी, सुयनाणी, मणपज्जवनाणी, जे ચડનાળી તે ગામિળિયોદિયાળી મુખ્યનાળી, મળપન્નવનાળી ' એ સૂત્રપાઠથી સમજાવ્યા છે. પ્રશ્ન :-‘ તરણ ગન્દ્રિયાનું મંતે પુછા 'હું ભન્ત ! જે મનઃપ વ જ્ઞાનલબ્ધિ રહિત હાય છે એવા જીવા જ્ઞાની હોય છે કે અજ્ઞાની ? ઉ. :– ‘ગોયમા હે ગૌતમ! નાળી વિઅન્નાળી વિ’મન:પર્યવજ્ઞાન લબ્ધિથી રહિત જીવ જ્ઞાની પશુ હાય છે અને અજ્ઞાની પણ હોય છે. તેમનામાં જે જ્ઞાની હોય છે તેએ 6 मणपज्जवनाणचज्जाइ चचारिनाणाई, तिन्नि अन्नाणाई' भयणाए 9 મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન એ બે જ્ઞાનથી જ્ઞાનવાળા હાય છે. અને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનની અપેક્ષાએ ત્રણ જ્ઞાનવાળા અને કેવળજ્ઞાનની અપેક્ષાએ કેટલાક કેવળજ્ઞાનવાળા જ ડાય છે. તથા તેમાં જે અજ્ઞાની હાય છે તે મત્યજ્ઞાન, શ્રુતીજ્ઞાનની અપેક્ષાએ એ અજ્ઞાનવાળા અને વિભગજ્ઞાન સહિતની અપેક્ષાએ ત્રણ જ્ઞાનવાળા હાય છે. પ્રશ્ન ઃ -- hemorrलद्धियाणं भंते નીષા વિનાળી અન્નાળી ? હું ભાન્ત ! જે જીવ કેવળ જ્ઞાનલબ્ધિવાળા હાય છે તે જ્ઞાની હોય છે કે અજ્ઞાની હોય છે ? ઉ. :- ‘પોયમા’ હે ગૌતમ ! નાળી નો અન્નાળી ’ કેવળજ્ઞાનવાળા છત્ર નિયમથી જ્ઞાની જ હોય છે. તેએા કે આદિ જ્ઞાનવાળા હાતા નથી. પ્રશ્ન :- 'तस्स अलखियाणं पुच्छा ' હે ભદન્ત ! જે જીવ કેવળજ્ઞાનલબ્ધિરહિત હોય છે તે જ્ઞાની હાય છે.કે અજ્ઞાની ?
"
ઉ.:- ગોયમા હૈ ગૌતમ ! ‘નાળી કવિ અન્નનવિ' કેવળજ્ઞાનલબ્ધિથી રહિત જીવ જ્ઞાની પણ હાય છે અને અજ્ઞાની પણ હાય છે, તેએામાં જે જ્ઞાની હાય છે તે નવનાળવનારૂં, સત્તાનિાળìરૂં, તિત્રિ અન્નાળાફ`મયળાÇ' ભજનાથી કેવળજ્ઞાન રહિત ચાર જ્ઞાનવાળા હાય છે અને એ અજ્ઞાની હોય છે ને ભજનાથી ત્રણ અજ્ઞાનવાળા હાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કેવળજ્ઞાન લબ્ધિવાળા જીવામાં જેએ જ્ઞાની હાય છે તે પૈકી કેટલાક મતિજ્ઞાન અને શ્રુત જ્ઞાનવાળા અને મતિ-શ્રુત અને અવધિજ્ઞાનવાળા હોય છે. અગર મતિ, શ્રુત, અને મનઃપવજ્ઞાનવાળા હોય છે તથા જે અજ્ઞાની હાય છે તે પૈકી કેટલાક મત્યજ્ઞાન, શ્રુતાજ્ઞાનવાળા હોય છે અને કેટલાક મત્યજ્ઞાન, શ્રુતાજ્ઞાન અને વિભગજ્ઞાનવાળા હોય છે. એ રીતે બે પ્રકારોમાં જ્ઞાન અને
અજ્ઞાનની ભજના સમજી લેવી.
6
6
6
"
,
પ્રશ્ન :- અન્નાળરુદ્ધિયાળ મંત્તે પુછા ' હે ભદન્ત ! જે અજ્ઞાનલબ્ધિવાળા હાય છે તે જ્ઞાની હાય છે કે અજ્ઞાની હાય છે! ઉ. :- ગોયમાં 'હું ગૌતમ ! नो नाणी अन्नाणी અજ્ઞાન લબ્ધિવાળા જીવ જ્ઞાની હૈ।તા નથી. કિંતુ અજ્ઞાની જ હાય છે. તેઆમાં તિનિ અન્નાળાનું મળÇ' ત્રણ અજ્ઞાન અર્થાત્ કેટલાક અજ્ઞાનલબ્ધિવાળા જીવ એ અજ્ઞાનવાળા હાય છે અજ્ઞાનવાળા હાય છે. પ્રશ્ન :- તરસ ગટપ્રિયાનું પુરા' હે
6
શ્રી ભગવતી સૂત્ર : ૬
ભજનાથી હાય છે. અને કેટલાક ત્રણ ભદન્ત ! જે જીવ
૧૧૯