________________
હે ભગવાન જે જીવ અભિની બાધિક જ્ઞાનલબ્ધિથી રહિત હોય છે. તેઓ શું જ્ઞાની હોય છે કે અજ્ઞાની હોય છે? ઉ. :- “ના જ ચન્ના વિ” હે ગૌતમ! આભનીબેધક જ્ઞાન લબ્ધિક વગરના છો જ્ઞાની પણ હોય છે અને અજ્ઞાની પણ હોય છે. તેમનામાં 'जे नाणी ते नियमा एगनाणी केवलनाणी जे अन्नाणी ते अत्थेगइया સુત્રના સિન્નિ નળખું મથઇ જે જ્ઞાની હોય છે તે નિયમથી એક જ્ઞાનવાળા હોય છે અને જે અજ્ઞાની હોય છે. તેમાં કેટલાક બે અજ્ઞાનવાળા અને ત્રણ અજ્ઞાનવાળા ભજનાથી હોય છે. અર્થાત કઈ કઈ ત્રણ અજ્ઞાનવાળા પણ હોય છે.
વ સુનાળદ્ધિાવ' આભિનિબંધક જ્ઞાનલબ્ધિવાળાઓની માફક જ શ્રુતજ્ઞાનલબ્ધિવાળાઓને પણ જ્ઞાન જ સમજવા, અજ્ઞાની નહીં, શાનીમાં પણ કેઈ બે જ્ઞાનવાળા અને કઈ ચાર જ્ઞાનવાળા હોય છે. તમ દ્રિવારિ બાદ મિrrદયનાપારસ
સ્ત્રક્રિયા ' શ્રુતજ્ઞાન લબ્ધી વગરના જીવને પણ આભિનીધિક જ્ઞાનલબ્ધિ રહિતના જીની માફક સમજવા, અથત તેમનામાં કેટલાક જ્ઞાની, કેટલાક અજ્ઞાની પણ હોય છે. જે જ્ઞાની હોય છે તે નિયમથી એક જ્ઞાન-કેવળજ્ઞાનવાળા હોય છે અને જે અજ્ઞાની હોય છે તેભજનાથી એટલે કે કેટલાક બે અજ્ઞાનવાળા અને કેટલાક ત્રણ અજ્ઞાનવાળા હોય છે. પ્રશ્ન:- ‘ચોદિનાળદ્ધિયાણ પુછો ” હે ભદન્ત ! અવધિજ્ઞાન લબ્ધિવાળા છવો જ્ઞાની હોય છે કે અજ્ઞાની : ઉ. :- “જોવા” હે ગૌતમ ! “નાણી નો બની? અવધિનાન લબ્ધિવાળા જ જ્ઞાની જ હોય છે, અજ્ઞાની હેતા નથી. જ્ઞાનીઓમાં ‘અલ્યાણ તિન્નાખી, મસ્થાથા ૩ ના કેટલાક જીવ ત્રણ જ્ઞાનવાળા અને કેટલાક જીવ ચાર જ્ઞાનવાળા હોય છે. જે ત્રણ જ્ઞાનવાળા હોય છે. તેમનામાં મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન હેતું નથી અને જે ચાર જ્ઞાનવાળા હોય છે તેમને કેવળજ્ઞાન હોતું નથી. જે “ત્તિન્ના તે ગમગિણિચનાળો, સુચનાળી, ગોહિયાળ ” જે ત્રણ જ્ઞાનવાળા હોય છે તેઓ આમિનીબેધિક જ્ઞાનશ્રતજ્ઞાન, અને અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાનવાળા હોય છે. “જે વડનાખી તે શામળિવોદિરનાળી, સુપના દિના, માપનના ' ચાર જ્ઞાનથી જ્ઞાની હોવાની વાત ઉપરના સૂત્રપાઠથી સ્પષ્ટ થાય છે. પ્રઃ- ‘તમ મચ્છદ્ધિશા મતે જીવી કિં ના ગમા” હે ભગવન્ત! જે જીવ અવધિજ્ઞાન લબ્ધિવાળા નથી. હતા તે જ્ઞાની હોય છે કે અજ્ઞાની હોય છે? ઉ. :
ગ ૦ હે ગૌતમ! “ના કિ અન્ના વિ ” જે જીવ અવધિજ્ઞાન લબ્ધિ રહિત હોય છે તે જ્ઞાની પણ હોય છે અને અજ્ઞાની પણ હોય છે. ‘પાં મોદિના સગારું વત્તાનાનri; તિન નાળારૂં માળા જે જ્ઞાની હોય છે તે મતિજ્ઞાન અને શ્રુત જ્ઞાનવાળા હોય છે, તેમજ મતિશ્રુત અને મનઃપવજ્ઞાનવાળા હોય છે તથા એક જ્ઞાન-કેવળજ્ઞાનવાળા જ હોય છે અને જે અજ્ઞાની હોય છે. તે મત્યજ્ઞાન,
તાજ્ઞાનની અપેક્ષાએ બે અજ્ઞાનવાળા હોય છે અને વિર્ભાગજ્ઞાન સહિતની અપેક્ષાએ ત્રણ અજ્ઞાનવાળા હોય છે. પ્રશ્ન :- ‘માનવનાદિયા પુછ હે ભદન્ત! મન:પર્યવજ્ઞાન લબ્ધિવાળા જીવ જ્ઞાની હોય છે કે અજ્ઞાની હોય છે? ઉ. - નયના હે ગૌતમ! “ના રે ગન્ના” મનપર્યવ જ્ઞાનલબ્ધિવાળા જીવ જ્ઞાની જ હોય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૬
૧૧૮