SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ તિવિદ્દ ઘowત્તા” વીર્યલબ્ધિ ત્રણ પ્રકારની કહી છે. “તું બહા” જેમકે વાણિયસ્ત્રી વંચિવરિય વારિવારિદ્ધી” બાલવીર્ય લબ્ધિ, પંડિતવીર્ય લબ્ધિ અને બાલપંડિત વિર્ય લબ્ધિ. અસંયમ ગેમાં પ્રવૃત્તિના નિમિત્ત ભૂત જે અસંયળ જીવનું સંયમ વિનાના અજ્ઞાની જનનું વિનાના અજ્ઞાની જનનું વીર્ય હોય છે તે બાલવીર્ય છે. તેનું નામ બાલવીર્ય લબ્ધિ છે. તાત્પર્ય કહેવાનું એ છે કે સંયમ વિનાના જીવોનું અજ્ઞાનપૂર્વક જે કષ્ટપૂર્વક અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ હોય છે તે બાલવીય લબ્ધિ છે. આ લબ્ધિ ચારિત્ર્ય મેહનીય કર્મના ઉદયથી અને વિતરાય કર્મના ક્ષપશમથી પ્રાપ્ત થાય છે. જે લબ્ધિની પ્રાપ્તીથી સંયમમાં છવની પ્રવૃત્તિ થાય છે. તે પંડિતવીર્ય લબ્ધિ છે. અહીં પંડિત શબ્દનો અર્થ સંયત એવો છે. સંયતની વીર્ય લબ્ધિ જેને સંયમ યુગમાં પ્રવૃત્તિની કારણભૂત હોય છે. તથા જે લબ્ધિથી દેશવિરતીમાં પ્રવૃત્તિ હોય છે તે બાલ પંડિત વીર્યલધિ હોય છે. બાલપંડિત શબ્દને અર્થ સંતાસંયત દેશવિરતી શ્રાવક એ થાય છે. પ્રમ:- ‘ઇંવિયત્રી મત વિહા વUTar” હે ભગવન! ઇંદ્રિય લબ્ધિ કેટલા પ્રકારની કહી છે. ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જોયમ” હે ગૌતમ! * પંડ્યા 100 ઇંદ્રિય લબ્ધિ પાંચ પ્રકારની કહી છે. “ વદ” જેમકે “વોટ્ટા સ્ટી, નાવ સંદ્રિષ્ટી, કોગ્રેનિય લબ્ધિ, બાદ્રિયલબ્ધિ રસનેન્દ્રિય લબ્ધિ, ચક્ષુરિન્દ્રિય લબ્ધિ અને સ્પર્શનેન્દ્રિય લબ્ધિ. પ્રમ:- નાળદ્ધિવાઇ અંતે જ્ઞa જિં ના ગન્ના” હે ભગવન્! જ્ઞાન લબ્ધિવાળા છ શું જ્ઞાની હોય છે કે અજ્ઞાની હોય છે? ઉ - મા” હે ગૌતમ! “નાળી નો અન્નાળો ફા યુનાઈ, પર્વ વનના માપ જ્ઞાનલબ્ધિવાળા છ જ્ઞાની હોય છે, અજ્ઞાની લેતા નથી. જે જ્ઞાની હોય છે તેમાં કેટલાક બે જ્ઞાનવાળા અને કેટલાક ત્રણ જ્ઞાનવાળા અને કેટલાક ચાર જ્ઞાનવાળા અને કેટલાક એક જ્ઞાનવાળા હેય છે. જે એક જ્ઞાનવાળા હોય છે તે કેવળજ્ઞાનવાળા જ હોય છે. જે બે જ્ઞાનવાળા હોય છે. તે મતિજ્ઞાન અને મૃત જ્ઞાનવાળા હેય તે. ઈત્યાદિ સમગ્રંકથન પહેલાની જેમ સમજી લેવું. પ્રશ્ન :- તક્ષ રક્રિયા અંતે ગીતા ર્ષિ ના ગરનાળો” હે ભગવન! જે જીવજ્ઞાન લબ્ધિ વગરના હોય છે તે શું જ્ઞાની હોય છે કે અજ્ઞાની હોય છે? ઉ– ‘નો ના ગન્ના' જ્ઞાનલબ્ધિ રહીત છ જ્ઞાની નહીં પણ અજ્ઞાની છે અને તે અજ્ઞાનીઓમાં “અનાથા ફુગનાળા, તિન મનાઇriા મળrre” કેટલાક જીવ બે અજ્ઞાનવાળા, કેટલાક ત્રણ અજ્ઞાનવાળા હોય છે એ રીતે ત્રણ અજ્ઞાનવાળાની ભજના છે. પ્રશ્ન :“આમળવદયનાદ્ધિવાળાં મંતે નવા વિ. નાળા અનાજ હે ભદન્તા આભિનિબેધિક જ્ઞાન લબ્ધિવાળા જ જ્ઞાની હોય છે અજ્ઞાની? ઉ - “જોયા? હે ગૌતમ! “ના નો ના' આભિનીધિક જ્ઞાન લબ્ધિવાળા-અતિજ્ઞાન લબ્ધિવાળા જીવ જ્ઞાની હોય છે અજ્ઞાની હતા નથી. તેમાં “શેનુફા તુના તિના વારિનાડું મથrg” કેટલાક જીવ બે જ્ઞાનવાળા અને કેટલાક જીવ ત્રણ જ્ઞાન અને કેટલાક જીવ ચાર જ્ઞાનવાળા હોય છે. અર્થાત ચાર જ્ઞાનવાળા જે મતિજ્ઞાન લબ્ધિવાળા જીવમાં હોય છે તે ભજનાથી હોય છે. એટલે કે હોય છે પણ ખરા અને હતા પણ નથી. તેમનામાં કેવળી હોતા નથી. પ્રશ્ન:- ‘તક્ષ અદ્ધિા અંતે વાર્ષિ ના અન્ના” શ્રી ભગવતી સૂત્ર : ૬ ૧૧ ૭
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy