________________
ગ્રહણ થયું છે. તથા સમૂલ મહાવ્રતાને ધાત કરવાવાળા સાધુઓના જ ફીથી મહાત્રતાનું ગ્રહણ કરવું થાય છે તે સાતિચાર ચારિત્ર્ય કહેવાય છે. તા વિશેષનું નામ પરિહાર છે. તે પરિહારથી આત્માની વિશુદ્ધ જેમાં થાય છે તે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર્ય છે. તે ચારિત્ર્યની લબ્ધિનું થવું તેનું નામ પરિહાર વિશુદ્ધિક ચારિત્ર્ય લબ્ધિ છે. આ ચારિત્ર્ય એ પ્રકારના હાય છે ૧. નિર્વિંશમાનક, ૨. નિવિશષ્ટકાયિક જેમકે નવસાધુએ ને એક ગચ્છ હાય છે તેમાં ચાર સાધુ તપ કરવાવાળા હાય ચાર તૈયાવૃત કરવાવાળા હાય અને એક વાચનાચાય હાય છે. તેમાં ચાર સાધુએ તપસ્યા કરે છે તે નિર્વિશ માનક અને અંતિમ પાંચ નિવિષ્ટ કાયિક કહેવાય છે. નિવિ શમાનકેનું તપ જધન્ય રૂપથી આ પ્રમાણે છે-ગ્રીષ્મ ઋતુમાં જધન્ય એક ઉપવાસ, મધ્યમ એ ઉપવાસ અને ઉત્કૃષ્ટ ત્રણ ઉપવાસ વર્ષાઋતુમાં જધન્ય ત્રણ ઉપવાસ, મધ્યમ ચાર ઉપવાસ અને ઉત્કૃષ્ટ પાંચ ઉપવાસ છે. શિશિર ઋતુમાં જધન્ય છે ઉપવાસ, મધ્યમ ત્રણ ઉપવાસ અને ઉત્કૃષ્ટ ચાર ઉપવાસ અને તમામ પારણાને દિવસે આય વિલ કરે એને પસ્થિત નિવિશિષ્ટકાચિક ચાર વૈયાવૃત કરવાવાળા અને એક વચનચાય તે પ્રત્યેક દિવસે આયંબિલ કરે છે. તે રીતે છ માસ સુધી તપસ્યા કર્યા બાદ તપ કરવાવાળા સાધુ બૈયાવૃત કરે અને વૈયાવૃત કરવાવાળા સાધુ છ મહિના સુધી તપસ્યા કરે. તે પછી વાયનાચા' પણ છ માસ સુધી તપસ્યા કરે. આમાંથી—તેભેમાંથી એક વાચનાચાય અને અને બાકીના આઠે તેમની વૈયાવૃત્તિ કરવાવાળા થાય છે. પરિહાર વિશુદ્ધિક ચારિત્ર્યને મહુણુ કરવાવાળા સાધુ તિર્થંકર ા કેવળજ્ઞાનીની પાસે ચારિત્ર્ય ગ્રહણ કરે છે. અથવા જે સાધુની, તીથ કરની કે કેવળીની પાસે પ્રવજ્યા ગ્રહણ કરી ડ્રાય તેમની પાસેથી આ ચારિત્ર્યનું ગ્રહણ કરે છે. જ્યાં સ્વલ્પ સૌંપરાય કષાય લેાભાંગના ઉદ્દય થાય છે તે ચારિત્ર્યનું નામ સૂક્ષ્મ સ`પરાય ચારિત્ર્ય લબ્ધિ છે. આ ચારિત્ર્ય એ પ્રકારનું છે. ૧ વિશુદ્ધમાનક અને ૨ સૉંક્લેશ્યમાનક તેમાં વિશુદ્ધમાનક ચારિત્ર્ય ક્ષપકશ્રેણી અને ઉપશમ શ્રેણીમાં ચડવાવાળાઓને હાય છે અને સંકલેશ્યમાન ચારિત્ર્ય ઉપરામશ્રીથી નીચે જવાવાળા હોય છે જે ચારિત્ર્યમાં કષાયના ઉદ્યના સથા અભાવ હાય તે યથાખ્યાત્ ચારિત્ર્ય છે. यथा येन प्रकारेण अकषायितया आख्यातं तत् यथाख्यातं એવી યથાખ્યાતની વ્યુત્પત્તિ છે. તે ચારિત્ર્ય પશુ બે પ્રકારનુ છે. ૧ ઉપશમ અને ૨ ક્ષેપક પ્રશ્ન :- चरिताचरित्तलद्धीणं भंते ! ત્રિકાળત્તા ’હે ભદન્ત ! ચારિત્ર્યાચારિત્ર્ય લબ્ધિ કેટલા પ્રકારની કહી છે ? (ચારિત્ર્યા ચારિત્ર્ય લબ્ધિનું તાત્પ દેશ ચારિત્ર્ય લબ્ધિથી છે ) ઉ :- गोयमा હે ગૌતમ ! ‘મારા વળત્તા' દેશ વિરતી લબ્ધિરૂપ તે ચારિત્ર્યાચારિત્ર્ય લબ્ધિ એક પ્રકારની કહેલી છે. અહીંઆ તેના મૂળ ગુણુ અને ઉત્તર ગુણુરૂપ ભેક્રેની અને તે ભેાના પણ ભેદની વિક્ષા કરી નથી. કેવળ દ્વિતીય કષાય જે અપ્રત્યાખ્યાત ક્રોધ, માન, માયા અને લેાભ છે તેના ક્ષયાપશમથી થવાવાળા પરિણામ માત્રની જ વિવક્ષા કરી છે. એટલા માટે તે લબ્ધિને એક પ્રકારની કહેલી છે. एवं जात्र उवभोगलद्धी एगागारा ઇત્તા ’એજ રીતે ચારિત્ર્યાચારિત્ર્ય લબ્ધિની માફક ચાવ¬દન લબ્ધિ, લાભ લબ્ધિ, ભેગ લર્િ અને ઉપભાગમ્બિ એ લબ્ધિએ પણ એક પ્રકારની કહી છે. અહીં પણ તેના અવાન્તર ભેદોની સમીક્ષા (વિવક્ષા) કરી નથી. હવે ગૌતમ સ્વામી લબ્ધિ વિષે પ્રશ્ન કરતાં કહે છે કે ‘• વયિÇીનું મંતે વિા વત્તા ' હું ભગવાન ! વીય લબ્ધિ કેટલા પ્રકારની છે ? ઉત્તરમાં પ્રભુ કહે છે કે ગોયમાં 'હું ગૌતમ !
6
'
4
'
'
"
શ્રી ભગવતી સૂત્ર : ૬
૧૧૬