________________
પ્રકારની કેટલી છે જેમકે “મરૂગન્નાદ્ધી વિમાનાજી ” મત્યજ્ઞાન લબ્ધિ શ્રુતજ્ઞાન લબ્ધિ અને વિભાગ જ્ઞાન લબ્ધિ પ્રશ્ન – “લંકાઢીધાં અંતે વિદા પત્તા' હે ભગવન! દર્શન લધિ કેટલા પ્રકારની કેટલી છે? ઉ– તિવિદ્દા પત્તા હે ગૌતમ! દર્શન લબ્ધિ ત્રણ પ્રકારની છે. ‘ના’ જેમકે “સમસળી બિછાવંકળા દ્ધા સMનિછાલનો સમ દર્શન લબ્ધિ, મિયા દર્શન લબ્ધિ અને સમ્યગૂ મિયા દર્શન લબ્ધિ તેમાં મિથ્યાત્વ મેહનીય કર્મને ઉપશમથી, ક્ષયથી અથવા ક્ષયપામથી થવાવાળી શ્રદ્ધારૂપ આત્મપરિણામ પ્રાપ્ત થાય છે. તેનું નામ સમ્યગૂ દશન લબ્ધિ છે. અશુદ્ધ મિથ્યાત્વ પુદગલના દલિકેન વેદનથી ઉત્પન્ન થવાવાળું જે વિપર્યાસ રૂપ જીવ પરિણામ રૂપ થાય છે. તેનું નાથ મિસ્યા દર્શન લબ્ધિ છે. અર્ધ વિશુદ્ધ મિથ્યાત્વ પુદ્ગલના દલિકેના ઉદયથી ઉત્પન્ન થવાવાળા મિક્ષ રૂચિરૂપ જીવનું પરિણામ તેનું નામ સમમિથ્યા દર્શન લબ્ધિ છે. પ્રશ્ન :- “વરિત પ મતે
વિદા ઘwત્તા” હે ભગવાન ચાથિ લબ્ધિ કેટલા પ્રકારની છે. ઉ– “જયમા” હે ગૌતમ! “પંવિદ પur” ચારિત્ર્ય લબ્ધિ પાંચ પ્રકારની કહેલી છે. “તે બહા' 'सामाइयचरित्त लद्धी, छेदोवठ्ठावणियचरित्तलद्धी परिहारविमुद्धचरित्त શ્રદ્ધી, કુદુમરંપરાવરિદ્ધી, મરવા વરિત્ત શ્રદ્ધી : સામાયિક ચારિત્ર્ય લબ્ધિ, છેદેપસ્થાપનીય ચારિક લબ્ધિ પરિણામ વિશુદ્ધ ચારિત્ર્ય લબ્ધિ, સંપાય ચારિત્ર્ય લબ્ધિ અને યથાખ્ય ચારિત્ર્ય લબ્ધિ. પ્રાણાતિપાતાદિ સાવવયેળ વિરતીરૂપ સામાયીક ચારિત્ર્યનો લાભ થવે તેનું નામ સામાયિક ચારિત્ર્ય છે. આ સામાયિક ચારિત્ર્ય બે પ્રકારનું હોય છે. ૧ ઈશ્વર અને બીજું યાવતકથિત ૨ અપકાલિનનું નામ ઇત્વર છે. ઇવર સામાયિક ચારિત્ર્ય પહેલાં અને છેલલા તિર્થંકરના તીર્થ માં પ્રથમ દીક્ષા લેવાવાળાને થાય છે. યાવત-જીવંત પર્યત રહેવાવાળા સામાયિક ચારિત્ર્યનું નામ યાવતકથિત સામાયિક ચારિત્ર્ય છે. આ ચારિત્ર્ય મધ્યમ ૨૨ બાવીશમાં તિર્યકરોના તીર્થમાં તથા મહાવિદેહમાં વિચરતા તિર્થકરેના તીર્થમાં વર્તમાન સાધુઓને હેય છે. કેમકે તેમનામાં ઉપસ્થાપનાને અભાવ હોય છે. તેનું કારણ એ છે. સાધુ ઋજુ અને પ્રાજ્ઞ હોય છે. તેથી તેમના ચારિત્ર્યમાં દોષ લાગતું નથી. અહીં એવી શંકા ન કરવી કે ઇત્વર સામાયિક સાધુઓને પણ જે સામાયિક ચારિત્ર્ય હોય છે તે પણ યાવતછવ સાવાગ વિરતીરૂપ હોય છે. કેમકે એમાં સાવઘાગના ત્યાગની પ્રતિજ્ઞા યાવતજીવ રહે છે. પછી દેપસ્થાપનીય ચારિત્ર્યના પ્રહણ કરવામાં પહેલાના ચારિત્ર્યના ત્યાગ થવાની આપત્તિથી પ્રતિજ્ઞા ભંગ દેષ લાગતો નથી. કેમકે સામાયિક ચારિત્ર ચારિત્ર્યમાં પણ પ્રાણાતિપાતાદિ સાવઘયોગના ત્યાગરૂપ વિરતી રહે છે. તેથી પ્રતિજ્ઞા ભંગનો દોષ લાગતું નથી. છેદપિસ્થાપનીય ચારિત્ર્યના ધારણ કરવાથી પહેલાના ચારિત્રમાં વિશેષ શુદ્ધિની સંભાવના હોવાથી તે બંનેમાં નામ માત્રને જ ભેદ છે. છેદપસ્થાપનીય પહેલાના ચારિરય પર્યાયનો છેદ કરીને ફરી મહાવ્રતનું તે અનગારમાં આરોપણ કરાય છે. એટલે આ ચારિત્ર્યનું નામ છેદે સ્થાનીય ચારિત્ર્ય છે. આ રીતે આ ચારિત્ર્ય પૂર્વ ચારિત્ર્ય પર્યાય છેદ કરીને પુન:- ફરી મહાવ્રતોને આરોપણ કરવામાં નિમિત્ત હોય છે. આ ચારિત્ર્ય સાતિચાર અને નીરતીચારના ભેદથી બે પ્રકારનું છે. પ્રથમ દિક્ષીત ઈવર ચારિત્ર્યવાળાને ફરી મહાવ્રતનું આરોપણ કરવું તે નિરતીચાર ઇવર ચારિત્ર્ય છે અથવા અન્ય તિર્થકરે અનગારોનું અન્ય તિર્થંકરના તીર્થમાં પ્રવેશ કરવાથી આ નિરતિચાર ચારિત્ર્ય થાય છે. જેમકે પાર્શ્વનાથના આનગાનું મહાવીરના તીર્થમાં આવીને પંચ મહાવ્રત ધર્મનું
શ્રી ભગવતી સૂત્ર : ૬
૧૧૫