SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ નિયમથી ત્રણ અજ્ઞાન હોય છે અને વિર્ભાગજ્ઞાનલબ્ધિ વિનાના છોને તેમને ભજનાથી પાંચ જ્ઞાન હોય છે અગર નિયમથી બે અજ્ઞાન હોય છે. - સૂત્રકારે આ નવમા લબ્ધિદ્વારમાં લબ્ધિના ભેદે કલા છે. એમાં ગૌતમ સ્વામી પ્રભુએ એવું પૂછે છે કે ‘વિદા મંતે સ્ત્રી પugyત્તા ” હે ભદન્ત ! લબ્ધિઓ કેટલા પ્રકારની કહેલી છે. પ્રતિબંધક કર્મના ક્ષયાદિકથી આત્માને જ્ઞાનાદિક મુને લાભ થશે તેનું નામ લબ્ધિ છે. ઉ– “જયમા” હે ગૌતમ! “જીવ અઢી પuuત્તા ” લબ્ધિઓ દશ પ્રકારની કહેલી છે જે આ પ્રકારે છે. ‘નાદ્ધ , જ્ઞાનલબ્ધિ ૧, વંસી ૨, દર્શન લબ્ધિ ૨, વરત્તી ૨, ચારિત્ર્ય લબ્ધિ ૩, ચરિત્તાવરિદ્ધી ૪, ચારિચા ચરિત્ર લબ્ધિ ૪, વાદ્ધી ૧, દાન લબ્ધિ ૫, શમીનો ૬, લાભ લબ્ધિ ૬, માટી ૭, ભાગ લબ્ધિ ૭, ૩રમોમાં ચકી ૮, ઉપભગ લબ્ધિ ૮, વરિયાળી , વિર્ય લબ્ધિ ૯, હૃદ્વિ અદ્ધર ૧૦, ઈદ્રિય લબ્ધિ ૧૦, તથા તે પ્રકારની જ્ઞાનાવરણ કર્મને ક્ષય અથવા ક્ષપશમથી યથાપ્રાપ્ત મતિશ્રુત આદિ પાંચ પ્રકારની જ્ઞાનને લાભ થવો તેનું નામ જ્ઞાન લબ્ધિ છે. સમ્યકૃમિશ્ર યા મિથ્યા શ્રદ્ધાન રૂ૫ આત્મપરિણામને લાભ થશે તેનું નામ દર્શન લબ્ધિ છે. ચારિત્રય મેહનીય કમના ક્ષપશમથી, ક્ષયથી કે ઉપશમથી થવાવાળું વિરતીરૂ૫ આત્મ પરિણામની પ્રાપ્તિનું નામ ચારિત્ર્ય લબ્ધિ છે. અપ્રત્યાખ્યાન કષાયના ક્ષયોપશમથી થવાવાળુ દેશ વિરતી રૂ૫ આતમ પરિણામની પ્રાપ્તિનું નામ ચારિત્ર્યાચારિત્ર્ય લબ્ધિ છે. પાંચ પ્રકારના અંતરાય કર્મના ક્ષય અથવા ક્ષપશમથી દાનાદિક પાંચ લબ્ધિઓ થાય છે. તેમાં વિશેષ પરિણામ પૂર્વક પિતાની વસ્તુને બીજાના સારૂ આપવી તેનું નામ દાન લાબ્ધિ છે. “ગાદાથે સ્વાતિ વાનન” એવું સિદ્ધાંતનું વચન છે. તેની લબ્ધિ થવી તેનું નામ દાન લબ્ધિ છે. પ્રતિ હિતાને લેનારને) આપેલા દાનથી જે લાભ પ્રાપ્ત થાય તેનું નામ લાભલબ્ધિ છે. આ લાભ લબ્ધિ લાભાન્તરાય કર્મના ક્ષમાદિકથી પ્રાપ્ત થાય છે. મને હારી શખા દિ વિષયને અનુભવ કરવો તેનું નામ જોગ છે. તેની પ્રાપ્તિનું નામ ભેગલબ્ધિ છે. એક વખત ભેગવવામાં આવે તે ભેગ છે. વારંવાર ભેગવવામાં આવે તે ઉપભેગ છે. જેમકે વસ્ત્ર, ભવન ઈત્યાદિ) તેની પ્રાપ્તીનું હેવું તે ઉપગ લબ્ધિ છે. લેગ અને ઉપભેગનું લક્ષણ સિદ્ધાંતકાએ નીચે પ્રમાણે દર્શાવેલ છે – યુવા પરિણાતો મોળો” ઈત્યાદિ. આત્માનું વિશેષ ચેષ્ટારૂપ જે પરિણામ છે તેનું નામ વીર્ય છે તે વીર્યની લબ્ધિનું નામ વીર્યલબ્ધિ છે. મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષયશમથી ભાવેન્દ્રિયનું તથા એકેન્દ્રિયાઈ જતિ નામ કર્મના ઉદયથી તથા પર્યાપ્ત નામ કર્મના ઉદયથી પ્રાપ્ત દ્રવ્યેઝિયનું નામ લાભ છે. અર્થાત દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય પે ઈન્દ્રિયની પ્રાપ્તી થવી તેનું નામ ઈન્દ્રિય લબ્ધિ છે. પ્રશ્નઃ- “ નાદ્ધિી મને જરૂષિરા પત્તા જ્ઞાન લબ્ધિ કેટલા પ્રકારની છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જો ” “પંવિ guત્તા” હે ગૌતમ ! જ્ઞાન લબ્ધિ પાંચ પ્રકારની છે. તે ‘તંગ” જેમકે “રામિણવોદિયુનાગઢ ભાવ લેવજીનાબદ્ધી” અભિનિબે ધિક જ્ઞાન મતિજ્ઞાન લબ્ધિ શ્રુતજ્ઞાન લબ્ધિ અવધિ જ્ઞાન લબ્ધિ મન પર્યાવજ્ઞાન લબ્ધિ અને કેવળ જ્ઞાન લબ્ધિ. હવે ગૌવત સ્વામી જ્ઞાન લબ્ધિથી વિપરીત સ્વરૂપવાળી અઝાન લબ્ધિના વિષયમાં પ્રભુને પૂછે છે “સનાળી સંતે જવા પત્તા ” હે ભગવન્! અજ્ઞાન લબ્ધિ કેટલા પ્રકારની કેટલી છે. જેનાથમા” “ વિદા guuત્તા' હે ગૌતમ! અજ્ઞાન લબ્ધિ ત્રણ શ્રી ભગવતી સૂત્ર : ૬ ૧૧૪
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy