________________
*
"
નાની હાય છે? કે અજ્ઞાની હેય છે? નાળીનો અન્નાળી' હે ગૌતમ! મનઃપ^વ જ્ઞાન લબ્ધિવાળા જીવ નાની હાય છે અજ્ઞાની હાતા નથી. અથૅના તિન્નાળી,અર્થે ચા चउनाणी जे तिन्नाणी ते आभिणिवोहियनाणी, सुयनाणी, मनपज्जवनाणी जे चउनाणी ते आभिणिवोहियनाणी, सुयनाणी, ओहिनाणी, मणपज्जवनाणी' તેમાં કેટલાક ત્રણ જ્ઞાનવાળા હોય છે. તેમને આભિનિષે:ધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન અને મન:પર્યોવ જ્ઞાન છેડીને ચાર જ્ઞાનવાળાઓને આિિનાધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન,અવધિજ્ઞાનઅને મનઃપવ જ્ઞાન એ ચાર જ્ઞાન હોય છે. ( તને અાિાં પુષ્કા' હું ભન્ત જે મનઃપવ જ્ઞાન લબ્ધિ વિનાના હોય છે તે શું જ્ઞાની હૅય છે અજ્ઞાની ? નોયમા’હું ગૌતમ મન:પર્યવજ્ઞાન લબ્ધિ વગરના જીવ જ્ઞાની પણ હોય છે અને અજ્ઞાની પણ હાય છે. ‘બળજ્ઞત્રનાળવનારૂં ચત્તરિ નાળાછું તિમ્નિ અન્ન ળારૂં મચળામ્' જે જ્ઞાની ડોય છે તેઓને મન:પર્યવ ાસનને છેડીને ચાર જ્ઞાન અને અજ્ઞાનીને ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે. જેવછનાળદ્રીયાનું મંતે નીવા ‰ નાળી બનાળી ? હું ભગવાન ! જે જીવ કેવળજ્ઞાન લબ્ધિવાળા હોય છે તે જ્ઞાની હાય છે કે અજ્ઞાની ? ‘મૌયમા’ગૌતમ! * નાળી નો અન્નાળી નિયમા નાળી ક્ષેત્રનાળી * કેવળ જ્ઞાન લબ્ધિવાળા જીવ જ્ઞાનીજ હોય છે. અજ્ઞાની હાતા નથી અને તે કેવળ એક જ્ઞાનવાળાજ હાય છે. એ આદિજ્ઞાનવાળા હાતા નથી. એક જ્ઞાનમાં પણ કેવળ જ્ઞાનવાળા જ હોય છે. તસ્સ બદ્ધિયાળ પુચ્છા' જે જીવ કેવળજ્ઞાન લબ્ધિથી રહિત હોય છે તે શું જ્ઞાની હાય છે કે અજ્ઞાની ? ‘ ગોયમા ” હું ગૌતમ ! ‘ નાળીવ અન્નાળી વિવજીनाणवज्जाई चत्तारिनाणाई तिन्नि अन्नाणाई भयणाए કેવળ જ્ઞાન લબ્ધિ વગરના જીવ જ્ઞાની પણ હાય છે અને અજ્ઞાની પણ હાય છે.જો તે જ્ઞાની હાય છે તેા તે કેવળ જ્ઞાનને છેડીને ચાર જ્ઞાનવાળા હોય છે અને જો અજ્ઞાની હાય તે। ત્રણ અજ્ઞાનવાળા હાય છે. એવા તેઓ નિયમથી હાતા નથી પર ંતુ ભજનાથી હાય છે. अन्ना लद्ध ચાળવુચ્છા ' હે ભગવન ! જે જીવ અજ્ઞાન લબ્ધિવાળા હેાય છે તે શું જ્ઞાની હેય છે કે અજ્ઞાની હાય છે? ‘ ગોયમા ’હે ગૌતમ! નો માળો સનાળી તિમ્નિ અન્નાળાફેં भयणाए જ્ઞાન લબ્ધિવાળા જીવ નાની હાતા નથી પણ અજ્ઞાની હાય છે અને તે ભજનાથી ત્રણ અજ્ઞાનવાળા હોય છે ‘ ત ગન્દ્રિયાળ પુન્હા હે ભદત ! જે જીવ અજ્ઞાન લબ્ધિ વગરના હેાય છે તે જ્ઞાની હાય છે કે અજ્ઞાની ? ‘નાળી નો બનાળી ર્ચનાળાનું મથાળુ ' હે ગૌતમ ! અજ્ઞાન લબ્ધિ વિનાના જીવ જ્ઞાની હોય છે. અજ્ઞાની હોતા નથી. અને ભજનાથી પાંચ જ્ઞાનવાળા હોય છે. जहा अन्नाणस्स लडिया, अलखियाय भणिया एवं मइअन्नाणस्स, सुयअन्नाणस्स य लद्धियाय, अलद्धियाय भाणियन्त्रा विभंगनाणलद्धियाणं तिन्नि अन्नाणारं नियमा तस्स अलद्धियाणं વચનાળાનું મળાદ્રો બન્નારૂં નિયમ' જે રીતે અજ્ઞાન લબ્ધિવાળા અને અજ્ઞાન લબ્ધિ વિનાના જીવ કહ્યા છે તેવીજ રીતે મત્યજ્ઞાન, શ્રુતાનાન, લબ્ધિવાળા અને તેમની લબ્ધિ વિનાના જીવના વિષયમાં પણ સમજી લેવું. વિભ’ગજ્ઞાન લબ્ધિવાળા જીવાને
:
,
C
'
1
'
6
શ્રી ભગવતી સૂત્ર : ૬
૧૧૩