________________
હોય છે. “તમાં સ્ત્રીવાળું જોવા ના શનાળો” હે ભદન્ત! જ્ઞાન લબ્ધિ રહીતના જેવો શું જ્ઞાની હોય છે કે અશાની? ‘નો નાખી અન્નજળી? હે ગૌતમ ! જ્ઞાન લબ્ધિ રહિત છવ જ્ઞાની નહીં પણ અગાની હોય છે. “ગજેરાવા ફુ બાળા, તિ અન્નાના મથાઇ તેમાં કેટલાક બે અજ્ઞાનવાળા અને કેટલાક ત્રણ અજ્ઞાનવાળા હોય છે. આ રીતે ભજનાથી તે ત્રણ અજ્ઞાનવાળા હોય છે. ‘મળવોદિનાદિયાન મતે નવા ર ના શનાળી' હે ભદન્ત! અભિનિબેધિક જ્ઞાનલબ્ધિવાળા જ શું નાની હોય છે કે અશાની? ‘જોયમા” હે ગૌતમ! ' ના નો ત્રાણા ” તે જ્ઞાનીજ હોય છે, અજ્ઞાની હતા નથી. “વફા તુarી વારિનાનારું મથrg” તેમાં કેટલાક જીવ બે જ્ઞાનવાળા હોય છે અને કેટલાકને ચાર જ્ઞાનની ભજન હોય છે. તેમાં કેટલાક ત્રણ જ્ઞાનવાળા અને કેટલાક ચાર જ્ઞાનવાળા હોય છે. ‘તર ગ
ઢવા મતે વીતા ફ્રિ નાની નાની હે ભરત ! આભિનિબંધક ઝાન વગરના જીવ જ્ઞાની હોય છે કે અજ્ઞાની હોય છે? ‘જોયમાં” હે ગૌતમ! “ના वि अन्नाणी वि जे, नाणी ते नियमा एगनाणी केवलनाणी जे अन्नाणी ते अत्थेगइया दु अन्नाणी, तिन्नि अन्नाणाइं भयणाए एवं सुयनाणહિરા વિ” હે ગૌતમ! અભિનિબોધક જ્ઞાન વિનાના જીવ જ્ઞાનિ પણ હોય છે અને અજ્ઞાની હોય છે. જે જ્ઞાની હોય છે તે નિયમથી એક જ્ઞાનવાળા હોય છે. જે અજ્ઞાની હોય છે તેમાં કેટલાક બે અજ્ઞાનવાળા અને કેટલાક ત્રણ અજ્ઞાનવાળા હોય છે. એજ રીતે શ્રુતજ્ઞાન લબ્ધિવાળા જીવોને પણ સમજી લેવા. ‘તલગા કિ = ગ્રામળિયોદયનારસ દિયા’ અતજ્ઞાન લબ્ધિ રહિત જીવ, આભિનિષિક જ્ઞાન લબ્ધિ વિનાના જીવોની માફક હોય છે. ‘ગોદિનાદિયાનં કુરછા” હે ભદન્ત ! અવધિજ્ઞાન લબ્ધિવાળા જીવ જ્ઞાની હોય છે કે અજ્ઞાની? ‘રાણી નો શનાળી” હે ગૌતમ! અવધિજ્ઞાન લધિવાળા જીવ જ્ઞાની જ હોય છે. અજ્ઞાની નહીં.
ગર થા જિarળી, ગાથા વનાળ” તેમાં કેટલાક જીવ ત્રણ જ્ઞાનવાળા હોય છે. કેટલાક જીવ ચાર જ્ઞાનવાળા હોય છે. “ને તિન્ના તે મમિળિયોહિયાળી મુગનાખી ગોદિનાખી ” જે ત્રણ જ્ઞાનવાળા છે આભિનિધિકત્તાન કૃતજ્ઞાન,અને અવધિજ્ઞાનવાળા હોય છે. તે વડનાખી તે ગામવિદરના મુળના દિવાળી, મ ગરનાળી” જે ચાર જ્ઞાનવાળા હોય છે. તે મતિજ્ઞાન, શ્રતજ્ઞાન અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન એ ચાર જ્ઞાનવાળા હોય છે. ‘ત ગદ્ધા અંતે વીવા નાખી
નાળી ' હે ભદન્ત! જે જીવ અવધિ જ્ઞાન લબ્ધિ રહિત હોય છે તે જ્ઞાની હોય છે, કે અનાની? “ના નિ વાળા વિ” હે ગૌતમ ! અવધિજ્ઞાન લબ્ધિ વિનાના જીવ જ્ઞાન પણ હોય છે અને અજ્ઞાની પણ હોય છે. “gવે દિથનાળકનારું વત્તા નાણાડું, tતેજ નાળાડું, મથTI ” એજ રીતે અવધિજ્ઞાન લબ્ધિ વિનાના જીને અવધિજ્ઞાનને છોડીને ચાર જ્ઞાન અને અજ્ઞાની જીવોને ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે. “ માળાના દ્વારા પુછા' હે ભદન્ત ! મન: પર્યાવજ્ઞાન લબ્ધિવાળા જીવ
શ્રી ભગવતી સૂત્ર : ૬
૧૧૨