SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ચઢી ૨૦ ? જ્ઞાનલબ્ધિ ૧, દર્શન લબ્ધિ ૨, ચારિત્ર્ય લબ્ધિ ૩, ચારિયા ચારિત્ર લબ્ધિ , દાન લબ્ધિ ૫, લાભ લબ્ધિ ૬, ભોગ લબ્ધિ ૭, ઉપભેર લબ્ધિ ૮, વીર્ય લબ્ધિ ૯ અને ઇન્દ્રિય લબ્ધિ ૧૦. “નાખો મંતે રાહ જuત્તા હે ભગવન જ્ઞાનલબ્ધિ કેટલા પ્રકારની છે? “નોરમ” ગૌતમ! “ જિંદા જુના' જ્ઞાનલબ્ધિ પાંચ પ્રકારની કહેલી છે ‘સં ગ જેમકે “ગામિળનોદિના છઠ્ઠા બાર વસ્ત્રના છઠ્ઠા આમિનીબાધિક જ્ઞાન લબ્ધિ-યાવત-કેવળ જ્ઞાન લબ્ધિ “નાદ્રા મતે સાવિહા નાણા” હે ભગવન અજ્ઞાન લબ્ધિ કેટલા પ્રકારની કહેલી છે. ‘જોગમા” હે ગૌતમ! “તિવિદા gra’ અજ્ઞાનલબ્ધી ત્રણ પ્રકારની કહેલી છે. ‘ના’ એ પ્રમાણે છે. “Fરૂગનાશ્રી પગના સ્ત્રી, વિમાનાનો ? અત્યજ્ઞાન લબ્ધિ, કૃતાઝાન લબ્ધિ અને વિભંગ શાન લબ્ધિ ‘વં દ્વ મંતે ફરિણા Tumત્તા ” હે ભગવન! દર્શન લબ્ધિ કેટલા પ્રકારની છે. “યમ” હે ગૌતમ! “તિષિા પuળા ” તે પણ ત્રણ પ્રકારની કહેલી છે. ‘તું ના' તે આ પ્રમાણે છે. “Imagી ઉપરછલંગી , સભાબિછાસ શ્રદ્ધા સભ્યદર્શન લબ્ધિ, મિથ્યાદર્શન લબ્ધિ અને સભ્ય મિચ્છાદન લબ્ધિ “રાદ્ધી મંતે વાવા પાત્તા” હે ભગવન ! ચારિત્ર્ય લબ્ધિ કેટલા પ્રકારની છે? “ જોયમા” હે ગૌતમ ! ‘વવિદા guત્તા તે પાંચ પ્રકારની છે. “તંગદા' જેમકે “સામાચરિત્તી ’ છે afબચવરિત હતી, પરિહારવિન્દ્ર સુદુમરંજ રાચરિઝર્વ ગવાયવરિદ્ધી,' સામાયિક ચારિત્ર્યલબ્ધિ ૧, છેદેપસ્થાનિય ચારિત્ર્ય લબ્ધિ ૨, પરિહાર વિશુદ્ધિક ચારિત્ર્ય લબ્ધિ ૩, અને સૂફમસં૫રાય ચારિત્ર્ય લબ્ધિ ૪, યથાખ્યાત ચારિત્ર્ય લબ્ધિ ૫. વરિત્તાવરિરા ક્લીપ મતે #વિદા પપUત્તા ” હે ભદન્ત! ચારિત્ર્યા ચારિત્ર્ય લબ્ધિ કેટલા પ્રકારની છે. ‘નયમ” હે ગૌતમ! “ger quત્તા ” ચારિત્યાચારિત્ર્ય લબ્ધિ એક પ્રકારની છે. 'હવે જાવ હવમોચી ભાજપ વાજા' તેવીજ રીતે–ચાવતઉપભોગ લબ્ધિ પણ એક પ્રકારની કરી છે. વરિદ્ધી મત્તે રવિ gugr' હે ભગવન વીર્ય લબ્ધિ કેટલા પ્રકારની કહી છે. “યમ” હે ગૌતમ! “તિવિદા Homત્તા’ વિર્ય લબ્ધિ ત્રણ પ્રકારની કહી છે. “ના” જેમકે “વાઘણિય તો, નંદિઘવીજિયાતી, વારિવરિય રાતી બાલવી લબ્ધિ, પંડિતવીર્ય લબ્ધિ અને બાલપતિવર્ય લોબ્ધ “ટ્રિસ્ટી મંતે વાવિદ qurat” હે ભગવન્! ઇંદ્રિય લબ્ધિ કેટલા પ્રકારની છે? “ મા” હે ગૌતમ !‘gવવિદ્દા guત્તા” ઇંદ્રિય લબ્ધિ પાંચ પ્રકારની છે. “તે બહા” જેમકે “ સોય ના #ચિત ” બેન્દ્રિય લબ્ધિ-માયત-સ્પર્શનિક લબ્ધિ. “નાબદ્ધીવાdi અતિ નવા વિ નાની માળા” હે ભગવાન ! જ્ઞાન લબ્ધિવાળા છવ શું જ્ઞાની હેય છે કે અજ્ઞાની? “યમ” હે ગૌતમ! “ના નો ગાત્રાળ જ્ઞાનલબ્ધિવાળા જીવ જ્ઞાની હોય છે અજ્ઞાની નહીં “ગગા ફુક્કાળી g gવનારું મથઇrg” તેમાં કેટલાક જ્ઞાની જવ બે જ્ઞાનવાળા હોય છે. એ રીતે કેટલાક ને ભજનાથી પાંચ જ્ઞાન શ્રી ભગવતી સૂત્ર : ૬ ૧૧૧
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy