SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ અનાળી હે ભદન્ત ! જે જીવ ભવસિદ્ધિક કે અભવસિદ્ધિક કહેતા નથી તેવા છે જ્ઞાની હોય છે કે અજ્ઞાની હોય છે? ભવસિદ્ધિક અને અભવસિદ્ધિક જીવ સિદ્ધ હોય છે. એટલે ‘ઝદા ઉદ્ધા ' એ સૂરા પાઠદ્વારા નિયમિત કરેલ સિદ્ધોની માફક હોય છે. તેઓ સિદ્ધોની માફક કેવળજ્ઞાનવાળા જ હોય છે. અજ્ઞાની હેતા નથી તેમજ બે કે ત્રણ જ્ઞાનવાળા પણ હોતા નથી. હવે સૂત્રકાર નવમા સંસીદ્વારને ઉદ્દેશીને કહે છે તેમાં ગૌતમ સ્વામી એવું પૂછે છે કે “સની પુછ” હે ભદન્ત! જે સંજ્ઞા જીવ હોય છે તે શું જ્ઞાની હોય છે કે અજ્ઞાની ઉત્તર :- “ ના સરિયા હે ગૌતમ ! સેન્દ્રિય જીવ જે રીતે ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનવાળા કહયા છે એ જ રીતે સંગીજીવ પણ ભજનાથી ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનવાળા કહ્યા છે. • પનીર કદ રેઢિયા' જેવી રીતે બે ઇકિય છવ બે જ્ઞાનવાળા અને બે અજ્ઞાનવાળા કળા છે. અર્થાત-અપર્યાપ્તકાવસ્થામાં સામાદન ગુણસ્થાનવાળા હોવાથી બે ઇયિ જીવ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બે જ્ઞાનવાળા હોવાનું કહેલું છે અને અપર્યાપ્તાવસ્થામાં સાસદન ગુણસ્થાન નહીં હોવાથી મત્યજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બે અજ્ઞાનવાળા કહેલા છે. એ જ રીતે અસંજ્ઞી જીવ પણ તેવાજ હોય છે તેમ સમજવું. ન સી નીગણત્રી ના સિદ્ધા” જે જીવ સંસી કે અસંસી હેતા નથી તેવા સિદ્ધ જીવ તેમજ તેરમા અને ચૌદમા ગુણસ્થાનમાં રહેનારા જીવ નિયમથી કેવળજ્ઞાનવાળા જ હોય છે. બે આદિ જ્ઞાનવાળા દેતા નથી. જેવી રીતે સિદ્ધ જીવ એક કેવળજ્ઞાનવાળા હોય છે તેવી જ રીતે તેઓ પણ હોય છે. એ સૂ, ૬ લબ્ધિકે સ્વરૂપના નિરૂપણ દશમાં લધિદ્વારમાં લબ્ધિના ભેદેનું કથન. વિફા મંતે! શ્રદ્ધી પuriા ઈત્યાદિ. સૂત્રાર્થ – પત્રિદા મંતે ! શ્રદ્ધા પcWરા' હે ભગવાન! લબ્ધિ કેટલા પ્રકારની કહેલી છે? ‘ મા’ હે ગૌતમ! વિણા ઝી પduતા” લબ્ધિ દશ પ્રકારની કહેલી છે. “સંદ ” તે આ પ્રકારે છે. “નામછડી ?', “હંસTરકી ૨', “રી રૂ', રિરાવરિત્તરી ક” “રાતી " “ામ લી ૨' “મૌન છતી ૭, “૩ામોન દ્વી ૮”, “વિચિક્કી ૨', શ્રી ભગવતી સૂત્ર : ૬ ૧૧૦
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy