________________
અજ્ઞાની હોય છે ? ઉત્તર ‘ના વિદ્વા’હે ગૌતમ ! જેવી રીતે સિદ્ધ જીવે દેવળ જ્ઞાનરૂપ એક જ્ઞાનવાળા હેાય છે. તેવીજ રીતે જે જીવ નાપર્યાપ્તક અને નેઅપર્યાપ્તક હાય છે તે પણુ સિદ્ધ થવાની જેમ એક કેવળજ્ઞાન રૂપ જ્ઞાનથી જ્ઞાની હાય છે. એ આદિ નાનાથી નાની હાતા નથી તેમજ એ આદિ અજ્ઞાનેથી અજ્ઞાની હાતા નથી કેમકે નાપર્યાપ્તક અને નાઅપર્યાપ્તક સિદ્ધ જ હાય છે. હવે સૂત્રકાર સાતમા ભવસ્થાનને ઉદ્દેશીને જ્ઞાની અને અજ્ઞાનીના વિષયમાં પ્રરૂપણા કરે છે. પ્રશ્ન:- निरयभवत्थाणं મંતે નીવા વિનાળી અન્નનળી ' હે ભગવાન ! જે છત્ર નિયભવસ્થ છે તે જ્ઞાની હાય છે કે અજ્ઞાની હાય છે ?
C
ઉત્તર ઃ
:
નાનિયા ’હે ગૌતમ જે રીતે નિયતિક જીવ ત્રણ જ્ઞાનવાળા અને બે ત્રણ અજ્ઞાનવાળા કહ્યા છે. એજ રીતે નિરયભવસ્થ જીવ નિયમથી ત્રણ જ્ઞાન અને ભજનાથી બે અજ્ઞાન અને ત્રણ અજ્ઞાનવાળા હેાય છે. પ્રશ્ન :- ‘ સિરિય અવસ્થાળ મંતે નવા િનાળી અન્નાળી ' હે ભગવાન ! જે જીવ તિય ચ ભવસ્થ હાય છે. અર્થાત્ જેવાએ તિગ્ન ભવમાં ઉત્પત્તિ કરેલી છે તેવા જીવા જ્ઞાની હોય છે કે અનાની હાય છે? ઉત્તર ઃ- ‘કૃત્તિનિ નાળા ત્તિનિ અન્નાળા મયળા! ’હે ગૌતમ ! જે તિયાઁક ભવસ્થ જીવ સમ્યક્ દૃષ્ટિવાળા હાય છે. તેને ભજનાથી ત્રણુ જ્ઞાન અને જે મિથ્યા દષ્ટિ હાય છે તેઓને ભજનાથી ત્રણ અજ્ઞાત હાય છે.હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે “ મનુત્તમવસ્થાળ અંતે નીવા સિનાળી અન્નાળી - હે ભગવાન! જે જીવ મનુષ્ય ભવમાં રહેલા હાય છે. તે શું નાની હોય છે કે અજ્ઞાની? ઉત્તર ઃના સાચા હે ગૌતમ! જેવી રીતે સૂકાયિક જીવ અજનાથી પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનવાળા હોય છે તેવી જ રીતે મનુષ્ય ભવમાં રહેલાં જીવા પણુ પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનવાળા ડાય છે. હવે ગૌત્તમ સ્વામી દેવ ભવસ્થના વિષયમાં પૂછે છે કે ‘વમનસ્થાળ મંતે નીવાનાળી સન્નારી? ' હે ભદન્ત ! જે જીવ દેવ ભવસ્થા હોય છે તે શું નાની હાય છે કે અજ્ઞાની હાય છે? ઉત્તર ઃનિષ મલ્યા ” હે ગૌતમ ! જેવી રીતે નિય ભવસ્થ જીવ નિયમથી ત્રણ જ્ઞાનવાળા અને ભજનાથી બે અજ્ઞાનવાળા અને ત્રણ અજ્ઞાનવાળા ઢાય છે. એજ રીતે દેવ ભવસ્થ જીવ પણ નિયમથી ત્રણુ જ્ઞાનવાળા અને ભજનાથી છે અને ત્રણ અજ્ઞાનવાળા હોય છે. અમવસ્થા નહા સિદ્ધા ’ જે જીવ અભવસ્થ દેવળી હોય છે. તેને સિદ્ધોની માફ્ક ફકત એક કેવળજ્ઞાનવાળા હાય છે એટલે કે તેઓ જ્ઞાની જ હોય છે.
6
6
जहा
6
:
*
'
9
હવે સૂત્રકાર આઠમા ભસિદ્ધિકદારને ઉદ્દેશીને કહે છે કે ‘ મસિદ્ધિયાળ મને લીવા વિનાળી અન્નાળી ' હે ભદત! જે ભવસિદ્ધિક જીવ હાય છે તે શું જ્ઞાની હાય છે કે અજ્ઞાની ! ઉત્તર ઃ– ના સળાયા ’ભસિદ્ધિક જીવ કેવળી પણ હાય છે. એટલે ભવસિદ્ધિક જીવ સાયિક વેાની માફક ભજનાથી પાંચ જ્ઞાનવાળા હાય છે તેમજ જ્યાંસુધી તેઓ સમ્યકૃત્વને પ્રાપ્ત કરતા નથી ત્યાંસુધી ભજનાથી ત્રણુ અજ્ઞાનવાળા અને એ અજ્ઞાનવાળા હૈાય છે. પ્રશ્ન :-- ગમસિદ્ધિયાળ પુષ્કા ' હે ભગવન 1 અભયસિદ્ધિક જીવ જ્ઞાની હાય છે કે અજ્ઞાની હોય છે ? ઉત્તરમાં પ્રભુ કહે છે કે તે ગૌતમ ! અભવસિદ્ધિક જીવ ‘ નૌ નાળી ધનાળી ’ જ્ઞાની નહીં પણુ અજ્ઞાનીજ હોય છે અને અજ્ઞાનીઓમાં પશુ તેમેને ‘વિન્નિ અન્નાળારૂપ મચળા! ' ત્રણ અજ્ઞાન ભજનાથી ડાય છે. અભસિદ્ધિક જીવ હમેશ મિથ્યા દષ્ટિક હાય છે એટલા માટે તેએ અજ્ઞાનીજ હોય છે. પ્રશ્ન :- ‘ નો. મસિદ્ધિયા નૌ શ્રમસિદ્ધિયાળ મતે નીવા
નાળી
શ્રી ભગવતી સૂત્ર : s
૧૦૯