SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાની હોય છે કે અજ્ઞાની? ઉ– “ રિનિ નાપIT સિનિ ત્રિીજા માળા હે ગૌતમ! જે જીવ અપર્યાપ્તક હોય છે. તેઓને ભજનાથી ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય છે. પ્રશ્ન – ‘અપના મંતે નેતા જિ ના શનાળા ' હે ભગવાન જે નારક છવ અપર્યાપ્તક હોય છે તે શું જ્ઞાની હોય છે કે અજ્ઞાની હોય છે? 'तिन्नि नाणा नियमा तिन्नि अन्नाणा भयणाए एवं जाव थणियकुमारा' હે ગૌતમ ! જે અપર્યાપ્તક નારક કવ સમ્યગદ્વષ્ટિવાળા હોય છે તેઓને નિયમથી ત્રણ જ્ઞાન હોય છે અને જે નારકછવ મિથ્યા દષ્ટિવાળા છે તેને ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે. એટલે કેટલાકને કઈ વખત ત્રણ અગાન અને કેટલાકને બે અજ્ઞાન હોય છે. એજ રીતે યાવ-સ્તનિતકુમાર પર્વત સમજી લેવું. વિદ્યા બાર વસંડ્યા નદા નલિયા’ અપર્યાપ્તક પૃથ્વીકાયિક-જાવત્ –અપર્યાપ્તક તેજસ્કાઈક, અપર્યાપ્તક વાયુકાયિક અને અપર્યાપ્તક-વનસ્પતિકાયિક એ બધા એકેન્દ્રિય જીવોની માફક જ્ઞાનિ હોતા નથી. પરંતુ અજ્ઞાની હોય છે. તેઓ નિયમત મત્યજ્ઞાન અને કૃતાજ્ઞાનવાળા હોય છે. હવે ગૌતમ રવામી બે ઇન્દ્રિય જીવોના વિષયમાં પૂછે છે કે “વેઠ્ઠરિયા gછા ' હે ભદન્ત ! જે જીવ અપર્યાપ્તક બે ઇન્દ્રિયવાળા હોય છે. તે શું જ્ઞાની હોય છે કે અજ્ઞાની? ઉ ‘ો નાળા રોગના નિયમનુ”હે ગૌતમ જે અપર્યાપ્તક બે ઇન્દ્રિય જીવ હોય છે તેમાં કેટલાકને સાસાદન ગુણકસ્થાનરૂપ સમ્યગદર્શનના સભાવથી નિયમતઃ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય છે અને કેટલાકને આ સાસાદન ગુણસ્થાનરૂપ સમ્યગ દર્શનના અસહભાવથી નિયમતઃ મત્યજ્ઞાન, અને શ્રુતજ્ઞાન એ બે અજ્ઞાન હોય છે. “વં બાર વંચિંદ્રિય તિવિણગોળિયા” એજ રીતે અપર્યાપ્તક બે ઇન્દ્રિ છની માફક યાવત– અપર્યાપ્તક તે ઇન્દ્રિય, અપર્યાપ્તક ચઉરક્રિય અને અપર્યાપ્તક પંચેન્દ્રિય તિર્યંચ રોનિક જીવોને પણ નિયમથી બે જ્ઞાન અને બે અજ્ઞાન હોય છે. કારણકે તેમાં પણ કેટલાકને ગુણસ્થાનરૂપ સમ્યગદર્શનને સદભાવ અને અસદૂભાવ હોય છે. પારના મિતિ અનુક્સા કિં વાળી ગાળી' હે ભગવન ! જે મનુષ્ય અપર્યાપ્તક હોય છે તે નાની હોય છે કે અજ્ઞાની હોય છે? ઉ ‘ત્તિનિ નાગારું મનાઇ તે અન્નાનારું નિયમ” હે ગૌતમ! અપર્યાપ્તક મનુષ્યમાં ત્રણ જ્ઞાન તે ભજનાથી હોય છે અને બે જ્ઞાન નિયમથી હોય છે. તેવી જ રીતે જે અપર્યાપ્તક મનુષ્યસમ્યગૃષ્ટિ હોય છે. તે તિર્થકરની માફક અવધિજ્ઞાનના સદ્દભાવમાં ત્રણજ્ઞાનવાળા અને અવધિજ્ઞાનના અભાવમાં બે જ્ઞાનવાળા હોય છે. અને અપર્યાપ્તક મનુષ્ય મિથ્યાદ્રષ્ટિ હોય છે તેઓને તે અવસ્થામાં વિભેગવાન ન હોવાના કારણે નિયમથી બે અજ્ઞાન હોય છે. વાળમંતર ના આવી રીતે નૈયિક નિયમથી ત્રણ જ્ઞાનવાળા અને ભજનાથી ત્રણ અજ્ઞાનવાળા કહેલા છે. એજ રીતે અપર્યાપ્તક ધ્યાન વંતર દેવ નિયમથી ત્રણ જ્ઞાન અને ભજનાથી ત્રણ અજ્ઞાનવાળે હોય છે તેઓમાં પણ અપર્યાપ્તક અસંસી વીનવ્યતમા પણ વિલંગ નાનનો અભાવ હોય છે. તે સિવાયના બાકીના દેને વાનવંતરના અવધિજ્ઞાનનો અને વિભગનાનને સદભાવ રહે છે. એટલા માટે તેઓ ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનવાળા હોય છે “ગપ ગરા પોસિયમifram તન નાબ1 સિનિ નાપા નિરમા અપર્યાપ્તક તિષિક અને વૈજ્ઞાનિક દેને ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન નિયમથી હોય છે. જે તિષિક અને વૈમાનિક દેવ અપર્યાપ્તાવસ્થામાં સભ્ય દૃષ્ટિવાળા હોય છે. તેઓને ત્રણ જ્ઞાન અને જે મિથ્યા દષ્ટિવાળા છે, તેને ત્રણ અજ્ઞાન ડાય છે. પ્રશ્ન “નૌષના નગપત્તના અંતે નવા ૪ નાળી મના ? હે ભદન્ત! જે જીવ ને પર્યાપ્તક અને ન અપર્યાપતક હોય છે તે જ્ઞાની હોય છે કે શ્રી ભગવતી સૂત્ર : ૬ १०८
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy